BHARUCH
દ પ્રોફેશનલ સર્વિસીસ નો પાંચમો વર્ષ એનિવર્સરી નુ ઉજવણી કરવા માં આવ્યો
ગત રોજ ધ પ્રોફેશનલ સર્વિસ છેલ્લા પાંચ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં સારા કામ કરી રહ્યા છે પ્રોફેશનલ સર્વિસ તેના કર્મચારીઓને સમયથી વર્તન…
નવી પીલાણ સીઝનમાં રાજ્યમાં ત્રીજા સ્થાને સૌથી વધુ ભાવ આપનાર નર્મદા સુગર નુ ચેરમેનને ભારતીય કિસાન સંઘના હોદેદારો શુભેચ્છા પાઠવી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નર્મદાની ધારીખેડા સુગર ફેકટરીએ તેના સભાસદોને શેરડીના 3,455 રૂપિયાનો ભાવ આપ્યો છે. નવી પીલાણ સીઝનમાં…
ઝઘડિયા તાલુકાના અંધારકાછલા નજીક ટ્રક પલ્ટી મારતા નીચે દબાયેલા ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત
ઝઘડિયા તાલુકાના અંધારકાછલા નજીક ટ્રક પલ્ટી મારતા નીચે દબાયેલા ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત ઝઘડિયા તા.૭ એપ્રિલ ‘૨૫ …
નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ શ્રી માંઈ મંડળના ચોકમાં મંડળ ખાતે નવચંડી મહાયજ્ઞ નુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ નગરના ગાંધીબજારમાં આવેલ શ્રી માંઈ મંડળના ચોકમાં મંડળ થકી દર વર્ષની…
ચાસવડ ખાતે ભાજપ સ્થાપ્ના દિવસની ઉજવણી કરવામાં આવી નેત્રંગ-વાલીયાની શાળાના વિધાથીઓને ટેબ્લેટ તેમજ ગ્રામ પંચાયતોને સોલાર સ્ટ્રીટ લાઈટ આપવામા આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા ચાસવડ ગામે જીલ્લા સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપ સ્થાપ્ના દિવસની ભવ્ય…
નેત્રંગમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ નગર સહિત પંથક ભરમાં રામનવમી ભવ્ય ઉજવણી ભાવિક ભકતજનો થકી કરવામા આવી…
ઝઘડિયા જીઆઇડીસી પોલીસની નવતર પહેલ-રામનવમીના શુભ અવસરે શરતી જામીનના આરોપીઓને રામાયણ ભેટ આપીને સારા માર્ગે ચાલવાની સમજ આપી
ઝઘડિયા જીઆઇડીસી પોલીસની નવતર પહેલ-રામનવમીના શુભ અવસરે શરતી જામીનના આરોપીઓને રામાયણ ભેટ આપીને સારા માર્ગે ચાલવાની સમજ આપી રામનવમી…
ભરૂચમાં ગરમીનો કહેર:તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યું, લૂના દર્દીઓની સંખ્યામાં વધારો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં તહેવારો પૂર્ણ થતાં જ ગરમીએ માઝા મૂકી છે. તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.…
ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે રામનવમી નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરાઈ
ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે રામનવમી નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરાઈ રામનવમીનું પર્વ ઠેરઠેર પરંપરાગત ભકિ્તભાવ અને ઉત્સાહમય…
ભરૂચમાં બે નર દીપડા પકડાયા:ઝનોર અને સિંધોત ગામમાં મૂકેલા પાંજરામાં સફળતા, દીપડાઓને ખેરવાડા જંગલમાં છોડાયા
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના ઝનોર અને સિંધોત ગામમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. વિભાગે મૂકેલા પાંજરામાં બે નર…










