BHARUCH
અંકલેશ્વરના પરિવારને કુંભ મેળામાંથી પરત ફરતા નડ્યો અકસ્માત:ચાલકને ઝોકું આવી જતાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર નજીક કાર પલટી, દંપતીનું મોત, 4 ઈજાગ્રસ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના રાધાકૃષ્ણ ફૅબ્રિક એન્જીનીયરીંગના સંચાલક નરેશ શર્મા અને તેમના પરિવારને પ્રયાગરાજ મહાકુંભના દર્શન કરીને પરત ફરતી વખતે…
ભરૂચ: નર્મદા કોલેજ નજીક બેફામ દોડતા ડમ્પર ચાલક મહિલાને અડફેટે લેતા મોત નિપજ્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચના શુકલતીર્થ રોડ પર સર્જાયો વધુ એક અકસ્માત નર્મદા કોલેજ નજીક બેફામ દોડતા ડમ્પર ચાલક મહિલાને અડફેટે…
ભરૂચ શહેરના શુકલતીર્થ અને મંગલેશ્વર માર્ગ પર એક કાર ચાલકને ઓવરલોડ ડમ્પર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરના શુકલતીર્થ અને મંગલેશ્વર માર્ગ પર એક કાર ચાલકને ઓવરલોડ ડમ્પર ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો…
ભરૂચ: TRAI અધિકારી બની વૃદ્ધ પાસેથી 30 લાખની FD કઢાવી લીધી, ડિજિટલ અરેસ્ટની ધમકી આપી ઠગાઈ
સમીર પટેલ, ભરૂચ ભરૂચમાં સાયબર ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી…
નેત્રંગ તાલુકાના મોરીયાણા પ્રાથમિક શાળાના બાળકો સાથે ફાઈલેરીયાસીસ (હાથીપગા) અંતર્ગત જનજાગૃતી રેલી યોજાઇ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૬/૦૨/૨૦૨૪ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોરીયાણા ખાતે આવેલ પ્રાથમિક શાળાના બાળકો અને આરોગ્ય વિભાગ દ્વારા જન…
ભરૂચ પોલીસની મોટી સફળતા:5 જિલ્લામાં ઘરફોડ ચોરી કરનાર શાતિર તસ્કર દાહોદથી ઝડપાયો, 19 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે પાંચ જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરનાર શાતિર તસ્કરને…
3 ગામના 300થી વધારે ખેડૂતોને સિંચાઇનું પાણી મળશે, સ્થાનિકોની રજૂઆત રંગ લાવી
સમીર પટેલ, ભરૂચ 8 કિમી લાંબી કેનાલમાં સફાઇ તથા લીકેજની સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું જંબુસર તાલુકાના મોટાભાગના ખેડૂતો ખેતી માટે…
હાજી ઉસ્માન ગની પટેલ સ્કોલરશીપ એવોર્ડ સેરેમની વી.સી.ટી. કોલેજ ખાતે યોજાયો
સમીર પટેલ, ભરૂચ વી.સી.ટી. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે તારીખ 06/02/2025 ને ગુરુવારના રોજ કોલેજમાં “હાજી ઉસ્માનગની પટેલ…
અંકલેશ્વર: ખરોડ ગામેથી ખાણ ખનીજ વિભાગે માટી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યુ, 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
સમીર પટેલ, ભરૂચ ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તારીખ.05/02/2025 નાં સવારે 04:00…
અંકલેશ્વર નગરપાલિકામાં ડીઝલ જનરેટર ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર:રૂ.13 લાખના જનરેટર માટે રૂ.25 લાખનો ખર્ચ, ચીફ ઓફિસરે આક્ષેપો નકાર્યા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. નિવૃત્ત…










