BHARUCH
વાગરા: બ્રેક નહીં લાગતા ડમ્પર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત, સદ્દનસીબે ચાલકનો આબાદ બચાવ
સમીર પટેલ, ભરૂચ કોલસો ભરેલ હાઈવા ડમ્પરને વાગરાની MMM પટેલ હાઈસ્કૂલ નજીક અકસ્માત નડ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની તો…
અંકલેશ્વર: ST બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત, 16 મુસાફરોને ઇજા
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છેમઅંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ…
વાગરા: ભેંસલી ગામે મેડિકલ સ્ટોરમાં ચોરીનો નિષફળ પ્રયાસ, તસ્કરોની હાજરી CCTV માં કેદ
સમીર પટેલ, ભરૂચ સમગ્ર બનાવ અંગે મળતી વિગતો અનુસાર વાગરા તાલુકાના ભેંસલી ગામે આવેલ રાહત પાર્ક સ્થિત એક મેડિકલ સ્ટોરમાં…
વાગરા: મારામારીના કેસમાં કોર્ટનો ચુકાદો, બે પૈકી એક આરોપીને 4 વર્ષની સજા સહિત દંડ ફટકારાયો..
સમીર પટેલ, ભરૂચ વર્ષ 2020 માં સામંતપોર ગામે મારામારીની ઘટના સર્જાઈ હતી.. દહેજ પોલીસ મથકે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો…
એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા તાલુકા સ્તરની શૈક્ષણિક સ્પર્ધાનુ મૌઝા પ્રા.શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૦૭/૧૨/૨૦૨૪ નેત્રંગ: એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સ્પર્ધાનું પ્રાથમિક શાળા મૌઝા ખાતે અયોજન કરવામાં…
જંબુસર હરસિધ્ધિ માતા મંદિર પાટોત્સવ તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા નીકળી
જંબુસર હરસિધ્ધિ માતા મંદિર પાટોત્સવ તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા નીકળી જંબુસર નગરના કાવાભાગોળ હરસિધ્ધિ માતા મંદિર ના પાંચમા…
નર્મદા નદીમાં ગેરમાછીમારો દ્વારા ગેરકાયદે માછીમારી સાથે થતી અન્ય અસામાજિક પ્રવૃતિઓ રોકવા પરંપરાગત માછીમારોએ તંત્રને રજુઆત કરી છે.
સમીર પટેલ, ભરૂચ સમસ્ત માછીમાર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા શનિવારે મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર કલેકટરને અપાયું હતું.ત્રણ દિવસ પહેલા પરંપરાગત માછીમારો…
વી.સી.ટી. કન્યા શૈક્ષણિક સંકુલ માં સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું
સમીર પટેલ, ભરૂચ સામાજિક વિજ્ઞાનના અભ્યાસ માં વિદ્યાર્થીનીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ , મનુબર રોડ પર આવેલ વી.સી.ટી.…
નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૬/૧૨/૨૦૨૪ ગુજરાત રાજય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે…
વાગરામાં અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાગરા મુસ્લિમ સમુદાયની માંગ
સમીર પટેલ, ભરૂચ વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરતુ…










