BHARUCH
-
ઉમલ્લામાં માતૃત્વનો અનોખો દાખલો: નવજાત બચ્ચાં માટે કૂતરી કલાકો સુધી કોબ્રા સામે લડી
માતૃત્વનો અનોખો દાખલો જોવા મળ્યો..ઉમલ્લા ગામે પોતાના નવજાત બચ્ચાંને બચાવવા માટે શ્વાન કૂતરી એ કલાકો સુધી કોબ્રા સાપ સામે બહાદુરીપૂર્વક…
-
ભરૂચ: બકરી ઈદના તહેવારને અનુલક્ષીને નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
સમીર પટેલ, ભરૂચ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને નબીપુર પોલીસ સ્ટેશન…
-
પીઝા અને પંજાબી વાનગીઓના કાફેની ફ્રેન્ચાઈઝીના નામે 20 લાખનું કૌભાંડ: દંપતીએ રોકાણકારો અને કર્મચારીઓને છેતર્યા, પતિ-પત્ની બંનેની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ રાજ્યભરમાં પીઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ ખોલવાના બહાને એક દંપતી દ્વારા આશરે રૂપિયા 20 લાખની…
-
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભરૂચ આવવા કાળઝાળ ગરમી વચ્ચે રેલવેમાં મુસાફરી કરી
સમીર પટેલ, ભરૂચ ******* *અમદાવાદથી ભરૂચ સુધી રાજ્યપાલશ્રીએ સામાન્ય મુસાફરની જેમ કર્યો રેલવેમાં પ્રવાસ* *** ભરૂચ – સોમવાર- ગુજરાતના રાજ્યપાલશ્રી…
-
ઝઘડિયા તાલુકા પંચાયતના સુકાન પર ભાજપ પ્રમુખ તરીકે સરસ્વતીબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ પટેલની વરણી
ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકો પરથી ભારતીય જનતા પાર્ટીના 19…
-
ઝગડિયાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો 201 યુગલોએ જિંદગીની નવી ઇનિંગ્સનો પ્રારંભ કર્યો
ઝગડિયાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજનો ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો 201 યુગલોએ જિંદગીની નવી ઇનિંગ્સનો પ્રારંભ કર્યો રાજ્યના મુખ્યમંત્રી…
-
ભરૂચમાં પાણી કાપ મુદ્દે કોંગ્રેસની ઉગ્ર રજૂઆત, તહેવારો પહેલા શહેરીજનોને મુશ્કેલી ન પડે તેવી માંગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યો દ્વારા ભરૂચ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ દેવેન્દ્ર…
-
ભરૂચ શહેરમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ પોલીસ…
-
વાગરા: દહેજ GIDCમાં ભીષણ આગનો કહેર, કેમલિન સેઝ-2 કંપનીમાં આગના ગોટેગોટા, વિસ્તારમાં દહેશતનો માહોલ
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાની દહેજ GIDC વિસ્તારમાં આવેલી કેમલિન સેઝ-2 કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.…
-
“કઠોર આત્માનિર્ભરતા મિશન યોજના અંતર્ગત” વાલીઆ APMC ખાતે ૧૬૮૮ ખેડુતોએ ટેકાનાં ભાવે રૂપિયા ૪૦.૩૮ કરોડમાં ૫૦૪૭૫ કિવન્ટલ તુવેર નું વેચાણ ક્યું
બ્રિજેશ પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ વાલીઆ એપીએમસી ના ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા દ્રારા ખેડુતોને પોતાની ખેતપેદાશો નો પોષણસમ…