BHARUCH
નારી વંદન ઉત્સવ અંતર્ગત ધ રોયલ સ્કુલ ભરૂચ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૦૨/૦૮/૨૦૨૪ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા આરોગ્ય વિભાગના નેતૃત્વ હેઠળ નારી વંદન…
ભરૂચ જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૪”ની ઉજવણી અંતર્ગત ઝઘડીયા તાલુકાના ડી.પી.શાહ વિદ્યામંદિર, રાજપારડી કેમ્પસ ખાતે કાર્યક્રમ યોજાશે….
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૦૨/૦૮/૨૦૨૪ આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના ડી.પી. શાહ વિદ્યામંદિર,રાજપારડી કેમ્પસ…
સાયબર ક્રાઇમની કામગીરી અર્થે નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૦૮/૨૦૨૪ ગુજરાત રાજ્યમાં થયેલ સાયબર ક્રાઇમની કામગીરી અર્થે નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલની અધ્યક્ષતામાં આજરોજ પોલીસ અધિક્ષકની કચેરી…
શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વરની 28 મી વાર્ષિક સાધારણ સભા યોજાય હતી….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૧/૦૮/૨૦૨૪ અંકલેશ્વર શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની 28મી વાર્ષિક સાધારણ સભા સરદાર ભવન…
સ્પર્ધાત્મક પરિક્ષામાંથી સીબીઆરટી પ્રધ્ધતિ નાબુદ કરી ફોરેસ્ટ ભરતી નોર્મેલાઇઝેશન બાદ ઉમેદવારોના માર્ક પ્રસિધ્ધ કરવા માંગ
સ્પર્ધાત્મક પરિક્ષામાંથી સીબીઆરટી પ્રધ્ધતિ નાબુદ કરી ફોરેસ્ટ ભરતી નોર્મેલાઇઝેશન બાદ ઉમેદવારોના માર્ક પ્રસિધ્ધ કરવા માંગ ઝઘડિયા ખાતે વિધ્યાર્થીઓ દ્વારા મામલતદારને…
ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીર વયની યુવતી રહસ્યમય સંજોગોમાં લાપતા
ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીર વયની યુવતી રહસ્યમય સંજોગોમાં લાપતા સગીરા ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહી હોય અથવા…
રાજપારડી-ઝઘડીયા રોડ પર આવેલ રેતી ના સ્ટોક ઉપર ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ
રાજપારડી-ઝઘડીયા રોડ પર આવેલ રેતી ના સ્ટોક ઉપર ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચનાથી…
ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે દૂધની ડેરી ચલાવતા યુવાન ઉપર એક કોમના ટોળાનો જીવલેણ હુમલો
ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે દૂધની ડેરી ચલાવતા યુવાન ઉપર એક કોમના ટોળાનો જીવલેણ હુમલો બે કોમના લોકો સામસામે રાજપારડી…
ચાંદીપુરા વાયરસ ને લઇ ને નેત્રંગ નગરમા આરોગ્ય વિભાગ ની ૧૦ ટીમ થકી જંતુનાશક પાવડર નો છંટકાવ ની કામગીરી ચાલી રહી છે.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૩૧-૦૭-૨૪. રાજયભરમા છેલ્લા કેટલાક સમયથી જીવલેણ ચાંદીપુરા વાયરસે પોતાનો વિકરાળ પંજો ફેલાવતા નેત્રંગ તાલુકાના ખરેઠા ગામે…
નેત્રંગ રેફરલ હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટર્સના ખાળકુવાનુ પાણી રોગચાળો ફેલાવવાનુ કેન્દ્ર બિંદુ બની રહ્યુ છે. તેવા સંજોગોમા આરોગ્ય વિભાગ મુખ્ય સમસ્યાનું નિરાકરણ કરવાના બદલે હોસ્પિટલ નુ રંગરોગન કરાવી રહ્યુ છે.
. બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૩૧/૦૭/૨૦૨૪ નેત્રંગ નગરમા સતત વરસાદ ને લઇ ને નગરના રોડ રસ્તાઓ કાદવકીચડ થી ખદબદી રહ્યા…








