BHARUCH
ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાઇરસને લઈ તકેદારી રાખવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ હેલ્થ ઓફિસરને રજૂઆત કરી
ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાઇરસને લઈ તકેદારી રાખવાની માંગ સાથે કોંગ્રેસના કાર્યકરોએ હેલ્થ ઓફિસરને રજૂઆત કરી હાલમાં ગુજરાત ભરમાં…
નેત્રંગ પંથકમા ગુરુપુણિઁમાની થયેલ ભવ્ય ઉજવણી.
નેત્રંગ પંથકમા ગુરુપુણિઁમાની થયેલ ભવ્ય ઉજવણી. બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ નગર સહિત પંથક મા ગુરુપુણિઁમાની ભવ્ય ઉજવણી…
ઝઘડિયા તાલુકામાં ચોમાસાની શરૂઆતે જ રેલવે લાઇન પરના ગરનાળાઓ પાણીથી છલકાતા હાલાકિ
ઝઘડિયા તાલુકામાં ચોમાસાની શરૂઆતે જ રેલવે લાઇન પરના ગરનાળાઓ પાણીથી છલકાતા હાલાકિ લોકડાઉન સમયથી બંધ પડેલ અંકલેશ્વર રાજપીપલા રેલવે લાઇન…
ઝઘડીયા તાલુકા ના ભાલોદ ગામે મોક્ષનાથ મહાદેવ ના મંદીર પાસે થી 5 ફુટ લાંબા અજગરનુ રેસક્યુ કરાયુ
ઝઘડીયા તાલુકા ના ભાલોદ ગામે મોક્ષનાથ મહાદેવ ના મંદીર પાસે થી 5 ફુટ લાંબા અજગરનુ રેસક્યુ કરાયુ ચોમાસાની ઋતુમાં…
ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી
પટેલ બ્રિજેશકુમાર,ભરૂચ તા.૨૦/૦૭/૨૦૨૪ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભરૂચના…
નેત્રંગ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૯/૦૭/૨૦૨૪૧ નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે Orientation Programme યોજાયો. F.Y.B.A/B.COMના…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની પ્રવર્તમાન સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમિક્ષા કરી….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૯/૦૭/૨૦૨૪ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસો અંગે રાજ્ય સરકારના આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલા…
ઝઘડિયા ની પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની દ્વારા મોરતલાવ શાળામાં શિક્ષણ કીટનું વિતરણ કરાયું
ઝઘડિયા ની પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની દ્વારા મોરતલાવ શાળામાં શિક્ષણ કીટનું વિતરણ કરાયું ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી પ્રિવી સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડ…
ગણેશ સુગર વટારીયા ખાતે ગ્રામ પ્રતીનિધિો અને ખેડૂતો સાથે આગામી શેરડી પિલાણ સિઝન અંગે મિટિંગ યોજાઈ
ગણેશ સુગર વટારીયા ખાતે ગ્રામ પ્રતીનિધિો અને ખેડૂતો સાથે આગામી શેરડી પિલાણ સિઝન અંગે મિટિંગ યોજાઈ આજરોજ શ્રી ગણેશ…
ભરૂચ એસ.બી.એમ (ગ્રામીણ) અંતર્ગત આંબોલી પ્રાથિમક શાળા અને રાજપારડી ગામ ખાતે સ્ટોપ ડાયેરિયા કેમ્પિયન હેઠળ પાણી અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવામાં આવી..
પટેલ બ્રિજેશકુમાર, ભરૂચ તા.૧૮/૦૭/૨૦૨૪ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પાંચ વર્ષથી નાના બાળકોમાં કારણે મૃત્યુનું પ્રમાણ ઘટાડવા…










