BHARUCH
ભરૂચ જિલ્લામાં તા.૨૩ જૂન થી ૨૫ જૂન ૨૦૨૪ સુધી પોલિયો રસીકરણ અભિયાન યોજાશે
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૧/૦૬/૨૦૨૪ ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૩/૦૬/૨૦૨૪ રવિવારના રોજ પલ્સ પોલીયોનો નેશનલ ઇમ્યુનાઝેશનના 3 (NID) રાઉન્ડ યોજવાનું આયોજન કરવામાં…
‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે જી.એન.એફ.સી. મંદિર ગ્રાઉન્ડ ખાતે બહોળી સંખ્યામાં લોકોએ યોગઅભ્યાસ કર્યો..
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૧/૦૬/૨૦૨૪ ભરૂચ – ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભરૂચ સ્થિત જી.એન.એફ.સી. મંદિર…
પ્રાકૃતિક ખેતી અંગે બોરભાઠાબેટના ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઇ…
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૨૧/૦૬/૨૦૨૪ ભરૂચ – ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. હવે ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક…
ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને બે યુવાનો બદકામ કરવાના ઇરાદે ભરૂચ હોટલના રૂમમાં લઇ ગયા હોવા બાબતે ફરિયાદ
ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને બે યુવાનો બદકામ કરવાના ઇરાદે ભરૂચ હોટલના રૂમમાં લઇ ગયા હોવા બાબતે ફરિયાદ યુવતીની…
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરાઈ
*એક અભિયાન સ્વરૂપે સતકર્તા સાથે રોગની જાણકારી જ બચવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. – જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા* ***…
યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
નવ તાલુકામાં અને ચાર નગરપાલિકા વિસ્તારમાં યોગ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ભરૂચ- મંગળવાર- તા.૨૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને…
ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની પૂરક પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને બેઠક મળી
જિલ્લામાં ધો. ૧૦ના ૨૭૨૯, ધો. ૧૨ સા.પ્ર.ના ૨૦૪૯ અને ધો. ૧૨ વિ.પ્ર.ના ૧૦૩૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ભરૂચ- મંગળવાર- ભરૂચ જિલ્લામાં…
યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૮/૦૬/૨૦૨૪ ૨૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના…
ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું,
ઝઘડિયા ખાતે ફેમિલી કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું, ફેમિલી કોર્ટના નવનિયુક્ત ફેમિલી જજ કુમારી કે.એચ દોહરે દ્વારા કોર્ટ નું ઉદ્ઘાટન કરવામાં…
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં ફાયર એન.ઓ.સી.અંગે તપાસ હાથ ધરાઈ
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૭/૦૬/૨૦૨૪ રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાડ બાદ રાજ્યના શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીનું કડક…

