BHARUCH
સબજેલના કેદીનું સારવાર દરમિયાન મોત:લૂંટના આરોપી રામલાલ કંજરને ભરૂચ સિવિલમાં દાખલ કરાયો હતો, પેનલ પીએમની કાર્યવાહી શરૂ
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ધાડ અને લૂંટના કેસના આરોપી રામલાલ કંજરનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર…
અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ પર બાઈક અકસ્માત:બાઈક ડિવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું મોત, ભાઈ ઈજાગ્રસ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરના પાનોલી રેલવે ઓવરબ્રિજ પર એક દુર્ઘટના સામે આવી છે. ધન્વીન પીગમેન્ટ કંપનીના રૂમમાં રહેતા બે ભાઈઓ…
કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃપ્રારંભ
સમીર પટેલ, ભરૂચ કોરોનાકાળ દરમિયાન બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃપ્રારંભ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ પ્રસારણ દ્વારા…
ઝઘડિયા તાલુકાના રાજપારડી ના શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા
ઝઘડિયા તાલુકાના રાજપારડી ના શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા સગીરાને શાળાના સમય બાદ દાખલા શીખવાડવા ના બહાને…
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના…
વાગરા: દહેજની એક કંપનીમાં આગ લાગતા દોડધામ મચી, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા, લોકોમાં ભયનો માહોલ!
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાની દહેજ જીઆઇડીસી માં આગની ઘટના બનવા પામી હતી. ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી…
SRF ફાઉન્ડેશન દ્વારા દ્તક લિધેલ 18 ગામના લોકોમા શિક્ષણ પ્રતેય જાગૃતિ આવે અને સમુદાય વચ્ચે માલિકીપણાનો વિકાસ થાય માટે સમુદાય બેઠકોનુઆયોજન કરવામા આવી રહ્યુ છે.
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ પત્રકાર પ્રતિનિધિ ભરુચ નેત્રંગ: SRF ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના વિધાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે…
કોરોના’એ ફરી માથું ઊંચક્તા ભરૂચ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થયું…
સમીર પટેલ, ભરૂચ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણએ માથું ઊંચક્યું છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા બાદ હવે ભરૂચ…
ભરૂચ: કંથારિયા ગામે મસ્જિદ મદ્રેસાના ખેતરોની જાહેર હરાજી વિડિયોગ્રાફી સાથે કરવા ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો બીજી વાર આદેશ, આ અગાઉ મસ્જિદ મદ્રેસાના ખેતરોની હરાજી આદેશ થતા મોકૂફ કરાઈ હતી.
કંથારિયા જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ,બી-૭૧,ભરૂચ તથા મદ્રેસા-એ-મોહમદીયહ ઇસ્લામીયહ,બી-૭૨,ભરૂચ અને વોટર વર્કસ ચેરીટી ટ્રસ્ટ બી-૬૯૧,ભરૂચ વકફ સંસ્થાઓના ખેતરોની તેમજ દુકાનોની જાહેર હરાજી…
ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : વિકાસ કામોને મંજૂરી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : વિકાસ કામોને મંજૂરી ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા…










