CHHOTA UDAIPUR
છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત’ વિદ્યાર્થીને આયર્નની ગોળી આપવામાં આવી
મૂકેશ પરમાર નસવાડી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત આદિજાતિ વિસ્તારમાંથી એનિમિયા નાબૂદ થાય એવા ધ્યેય સાથે…
નસવાડી ખાતે રાષ્ટ્રીય બંધારણ દિવસે ડો.બાબા આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરાઇ.
મૂકેશ પરમાર નસવાડી 26 નવેમ્બર એટલે ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે આપણને બંધારણના મહત્વને સમજવાની તક…
સંખેડા વિધાનસભાનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ નસવાડી ખાતે યોજાયો.
મૂકેશ પરમાર નસવાડી નવા વર્ષની શુભ ઈચ્છાઓ સાથે,આવનાર વર્ષ સૌના જીવનમાં સુખ સમૃદ્ધ લાવે તેવી મનોકામના સાથે સંખેડા વિધાનસભા ભાજપ…
પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને આવક મેળવતા છોટાઉદેપુર તાલુકાના દડી ગામના ખેડૂત લાલાભાઈ રાઠવા
દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે. જેનો હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી…
છોટાઉદેપુર જિલ્લા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર તેજગઢ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” સાથે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો.
મૂકેશ પરમાર ,,નસવાડી છોટાઉદેપુર નાં સામુહિક આરોગ્ય કેન્દ્ર તેગગઢ ખાતે ઈનચાઁજ મુખય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી…
નસવાડી તાલુકાના તલાવ ગામ ના ગ્રામજનો અને બાળકોએ તાલુકા પ્રા શિક્ષણાધિકારી ની કચેરી નો ઘેરાવો કર્યો
મૂકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા તલાવ ગામે ધોરણ 1 થી 5 ની શાળા અગાઉ ચાલુ…
છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદ ની ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો
મૂકેશ પરમાર,, નસવાડી છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મલકાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં…
નસવાડી તાલુકાના હરખોડ અને ફતેપુરા ગામના બે વ્યક્તિ ઓ વરસાદી પાણીના પ્રવાહમાં તણાતાં મૃત્યુ થયા હતા, બન્ને ગામના પરિવારજનોને ધારા સભ્યના હસ્તે માનવ મૃત્યુ સહાયના ચેક આપવામાં આવ્યા,
પ્રાપ્ત વિગતો અનુસાર:નસવાડી તાલુકાના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નુકશાન થયું હતું અને ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારમાં…
છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં સિકલસેલ એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત વિદ્યાર્થીને ફોલિક એસિડની ગોળી પીવડાવવામાં આવી
મૂકેશ પરમાર નસવાડી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘એનિમિયા મુક્તિ મિશન’ અંતર્ગત આદિજાતિ વિસ્તારમાંથી સિકલસેલ એનિમિયા નાબૂદ થાય એવા ધ્યેય…
છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને ડી.ડી.ઓ દ્વારા નસવાડી CHC અને પલાસણી PHC ની ઓચિંતી મુલાકાત કરી
મૂકેશ પરમાર નસવાડી પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા નસવાડી સામુહિક…










