DAHOD
ઝાલોદના નાનસલાઇ ગામના મૃતક શીવાભાઈ કાનજીભાઈ પટેલનુ તેઓના પરિવારજનોએ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે દેહ દાન કર્યું
તા.૧૩.૦૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Zalod:ઝાલોદના નાનસલાઇ ગામના મૃતક શીવાભાઈ કાનજીભાઈ પટેલનુ તેઓના પરિવારજનોએ દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે…
દાહોદ તાલુકાના ખરોદા મોટી બારમ ફળીયાની રહેવાસી શીતલબેન પ્રતાપભાઈ નીનામા ગુમ થઇ
તા.૧૩.૦૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ તાલુકાના ખરોદા મોટી બારમ ફળીયાની રહેવાસી શીતલબેન પ્રતાપભાઈ નીનામા ગુમ થઈ ગુમ થનારની…
કતવારા પોલીસે ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન પીકપ ગાડીમાંથી ચાંદીના નાના-મોટા બિસ્કીટ તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી 2.19 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા
તા.૧૩.૦૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:કતવારા પોલીસે ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન પીકપ ગાડીમાંથી ચાંદીના નાના-મોટા બિસ્કીટ…
ABVP દાહોદ ના કાર્યકર્તા જનજાતિ વિદ્યાર્થીઓના સ્કોલરશીપના મુદ્દાને લઈ દાહોદના બિરસામુંડા ચોક ખાતે રસ્તા પર ઉતર્યા પોલીસ દ્વારા અટકાયત કરી
તા.૧૩.૦૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ ABVP દાહોદ ના કાર્યકર્તા જનજાતિ વિદ્યાર્થીઓના સ્કોલરશીપના મુદ્દાને લઈ દાહોદના બિરસામુંડા ચોક ખાતે રસ્તા…
અકસ્માત કરી ગાડી લઈ ભાગી ચૂકેલ દાહોદના યુવકને દાહોદ જિલ્લા પોલીસએ ગણતરી સમય ગાળામાં ઝડપી પાડયો
તા. ૧૩૦૨૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:અકસ્માત કરી ગાડી લઈ ભાગી ચૂકેલ દાહોદના યુવકને દાહોદ જિલ્લા પોલીસએ ગણતરી સમય…
ગરબાડાના છરછોડા ગામના પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ ભાભોર દ્વારા અન્ય ખેડૂતોને અપાતી પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપી
તા.૧૨.૦૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Garbada:ગરબાડાના છરછોડા ગામના પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ ભાભોર દ્વારા અન્ય ખેડૂતોને અપાતી પ્રાકૃતિક ખેતી અંગેની…
દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ
તા.૧૨.૦૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Devgadhbariya:દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ આંગણવાડી કેન્દ્રની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ…
ધાનપુર તાલુકાના ધાનપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે રક્તપિત્ત અંગે જન જાગૃતિ કાર્યકમ યોજાયો
તા.૧૨.૦૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dhanpur:ધાનપુર તાલુકાના ધાનપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે રક્તપિત્ત અંગે જન જાગૃતિ કાર્યકમ યોજાયો …
દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયાની રહેવાસી અમિતાબેન શંકરભાઇ રાઠવા ગુમ થઈ
તા.૧૧.૦૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Devgadhbariya:દેવગઢ બારીયાના જામરણ ગામના બારીયા ફળીયાની રહેવાસી અમિતાબેન શંકરભાઇ રાઠવા ગુમ થઈ દાહોદ જિલ્લાના…
એન.સી.ઈ.આર.ટી ભોપાલ દ્વારા આયોજિત ક્ષેત્રીય શિક્ષા સંસ્થાન કાર્યક્રમમાં દાહોદનું પ્રતિનિધિત્વ ગોવિંદભાઈ પ્રજાપતિને પ્રાપ્ત થયું
તા.૧૧.૦૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:એન.સી.ઈ.આર.ટી ભોપાલ દ્વારા આયોજિત ક્ષેત્રીય શિક્ષા સંસ્થાન કાર્યક્રમમાં દાહોદનું પ્રતિનિધિત્વ ગોવિંદભાઈ પ્રજાપતિને પ્રાપ્ત થયું…










