GIR SOMNATH
રાજય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતે વૈશ્વિક વિકાસની જે હરણફાળ ભરી છે તેને વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર ચિંતન શિબિર…
સોમનાથ આંદોલનનો સુખદ અંત : જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યા સુધી ચપટી ધૂળ પણ નહિ હટે : સાંસદ રાજેશ ચુડાસમા
સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા પરનું દબાણ દૂર કરવા બાબતે છેલ્લા 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું જેનો આજે…
સોમનાથમાં કોળી સમાજની જગ્યા અને ગૌશાળા યથાવત રાખવા કોળી સમાજ દ્વારા બાઈક રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન અપાયું.
સોમનાથ સાનિધ્યે પ્ર.પાટણના વેણેશ્વર વિસ્તારમાં આવેલ કોળી સમાજની જગ્યા અને ગૌશાળા સહિતની જગ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.ત્યારથી…
ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે શ્રી મારુ રાજપુત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્ન સમારોહ યોજાયો જેમાં 17 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડયાં
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે શ્રી મારુ રાજપુત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજીત સમૂહ…
ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે જાહેર કરેલી ટ્રેક્ટર રેલીમાં કીડયારાની જેમ જનતા ઉમટી પડતાં સરકારની ચિંતામાં વધારો
જો ઇકોઝોન નાબૂદ નહિ થાય તો ગીર વિસ્તારમાંથી ભાજપને નાબૂદ કરી નાખીશું :- જનતા જો ઇકોઝોન નાબૂદ નહિ થાય તો…
સોમનાથ મંદિર નજીક ગૌશાળા અને રામદેવપીર મંદિર ડેમોલેસન વિરોધ યથાવત
પ્રભાસ પાટણ સોમનાથ માં ગૌશાળા ડિમોલેશન હટાવવા બાબતે વહીવટી તંત્રની સ્થિતિ “સાપે છછુંદર ગળ્યા જેવી” બની છે. કારણ કે આગામી…
ગીર સોમનાથ જિલ્લામાં થી LCBએ 2,28,500 ની રોકડ રકમ તેમજ કુલ મુદ્દામાલ ૧૩,૫૬૦૦૦ ના રોકડ તેમજ મુદામાલ સાથે 20 ચકુની ને ઝડપી પાડ્યા…
વાત્સલ્યમ્ સમાચાર વિશાલ ચૌહાણ ગીર ગઢડા તા.15 ગીર સોમનાથ જિલ્લામાં થી LCBએ 2,28,500 ની રોકડ રકમ તેમજ કુલ મુદ્દામાલ ૧૩,૫૬૦૦૦…
ઇકોઝોનની અંતિમ લડાઇને મજબૂત બનાવવા તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગામે પ્રવીણ રામે બોલાવેલી જનસભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી
આ વિશાળ જનસભામાં ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે મતના બહિષ્કારની તેમજ આગામી પ્રોગ્રામો જાહેર કર્યા …
“શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળા”નો જિલ્લા કલેકટરશ્રીના શુભહસ્તે પ્રારંભ
વર્ષ ૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક “કાર્તિકી પૂર્ણિમા મેળો” આ વર્ષે તા.11-11-2024 થી 15-11-2024 સુધી યોજાયો છે. આજરોજ તા.11 નવેમ્બરના…
વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ માં રાષ્ટ્રીય કાનુની સેવા દિવસની ઉજવણી કરવામાં આવી.
તાલુકા કાનુની સેવા સમિતિ,ત્રિનેત્ર અને નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ -કાજ મુકામે સંસ્થાના તાલીમઆર્થી ઓને…









