JAMNAGAR
-
ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટમાં આર્મી પરિવારોના બાળકોએ આપ્યો માનવતાનો સંદેશો
નિવૃત્ત અધિકારી પૂનમ યાદવના નેતૃત્વમાં બાળકોએ ₹12,860 ની રોકડ રકમ સહિત ખાદ્ય સામગ્રી અને અન્ય ઉપયોગી વસ્તુઓનું નમ્ર યોગદાન કર્યું**…
-
જામનગર ભાજપના બહોળા જનસંપર્કના અનુભવી તેમજ પુર્વ મેયરની અપીલ
*દરેક વ્યક્તિને મતાધિકાર – Special Intensive Revision (SIR) અન્વયે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા મતદાતા સુધારણા કાર્યક્રમ…
-
JCCC- પ્રેક્ટીસ કે માલપ્રેક્ટીસ?? બિનજરૂરી ચીરફાડની પરવાનગી કોણે આપી??
હત્યા થાય તો સજા થાય…..”જીવદયા” પાળનારાઓ ઓપરેશન સાધનોથી માણસના શરીર સાથે ગમે તેવી રમત રમે તો શું થાય?? જામનગર (ભરત…
-
એડવોકેટ એક્ટ અને ધ રોલ ઓફ પબ્લીક પ્રોસીક્યુટર
જામનગર જીલ્લા પબ્લીક પ્રોસીક્યુટર(DGP) જમન ભંડેરીનું ચિંતન નવનીત નવયુવાન વકીલોને માર્ગદર્શક બનશે જામનગર (ભરત ભોગાયતા) વકીલાતનો વ્યવસાય ગરીમા,ગોપનીયતા અને ગહન…
-
PMJAY : રાજ્યમાં ગેરરીતિ આચરનારી હોસ્પિટલો સહિત ડૉક્ટર વિરૂદ્ધ એક્શન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત…
-
જામનગર GUVNL પો.સ્ટે.ના જમાદાર લુબાનાની સઘન તપાસ રંગ લાવી
જામ સલાયાના મહિલાને વીજચોરીના કેસમાં કેદની સજા અને દંડનો અદાલતનો આદેશ-વિજચોરોમાં ફફડાટ જામનગર (ભરત ભોગાયતા) દેવભૂમિ દ્વારકા જિલ્લાના…
-
સંવેદનાસભર અપીલ “BLOને મતદાર નોંધણીમાં સહકાર આપો
BLO સાથે આવું વર્તન.? એક મહિલા સાથે આવી તોછડાઇ.? ઉપરના પ્રશ્ર્નોના જવાબ આપતા પહેલા એક વાત…………કે હાલ ભારત સરકારના ચુંટણીપંચની…
-
હાલારના ગામડાને લગત જાહેરનામુ અંગ્રેજીમાં….!!!??
જાડા એ કનસુમરામાં સર્વે નંબરની શું રમત કરી??દસ ગામડા તો અધ્ધરતાલ છે ને?? બોલો બોલો…..ટેલ ટેલ…..!! જામનગર (ભરત ભોગાયતા) જામનગર…
-
ભારતનો પ્રકૃતિગત વારસો એટલે દરિયો જે રત્નાકર છે
મેરીટાઇમ ઇન્ડીયા-વીઝન ૨૦૩૦ થી અમૃતકાલ ૨૦૪૭ સુધી ભારતના જથ્થાની દ્રષ્ટિએ લગભગ 95% વેપાર અને મૂલ્યની દ્રષ્ટિએ લગભગ 70% સમુદ્ર માર્ગે થાય છે, જે ભારતના અર્થતંત્ર અને સ્પર્ધાત્મકતામાં આ ક્ષેત્રને કેન્દ્રસ્થાને દર્શાવે છે. મેરીટાઇમ ઇન્ડિયા વિઝન 2030માં ₹3-3.5 લાખ કરોડના અંદાજિત રોકાણ સાથે 150થી વધુ પહેલોની રૂપરેખા આપવામાં આવી છે, જેને તાજેતરમાં શિપબિલ્ડીંગ માટે જાહેર કરાયેલ ₹69,725 કરોડના પેકેજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં મુખ્ય બંદરોએ આશરે 855 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે દરિયાઇ…
-
જામનગરમાં “શિવધામ”માં પાવન અમૃતવાણીનો લ્હાવો
આગામી ભાઈબીજથી જામનગરના આંગણે જીગ્નેશ દાદાની શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ જામનગર (ભરત ભોગાયતા) છોટી કાશી ગણાતા જામનગરમાં વિક્રમ સંવત…