JUNAGADH
કેશોદ શહેર તેમજ તાલુકામાં ગણેશોત્સવનો વાજતેગાજતે ઉત્સાહભેર થયો પ્રારંભ
કેશોદ શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થી થી રિધ્ધિ સિધ્ધિ ના દાતા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિઓ…
ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2024નું આયોજન કરવામાં આવ્યું
ગુજકોષ્ટ ,ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2024નું આયોજન કરવા આવ્યું હતું…
જૂનાગઢ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી આઠ શિક્ષકોને શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરાયા
ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં…
કેશોદ જલારામ મંદિરે 322 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 22 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેક અપ આમ જુદાજુદા 3 કેમ્પનું …
ગુજરાત સરકારના ગુજકોસ્ટ , જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2024નું આયોજન કરવામાં આવેલ
ગુજરાત સરકાર ના ગુજકોસ્ટ , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક…
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીજન્ય રોગો અટકાવવા લેવાતી તકેદારીઓ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : પાણીજન્ય રોગો અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી…
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ધરાશાયી થયેલા ૪૭ વૃક્ષો દૂર કરી માર્ગ પૂર્વવત કરાયા
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : ભારે વરસાદના પગલે લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા જિલ્લા વહીવટી તંત્ર ઝડપભેર…
જૂનાગઢ-ખડીયા રોડની પૂરજોશમાં કરાતી મરામત કામગીરી
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા જૂનાગઢથી ખડીયાને જોડતા રોડને મરામત કરવાની કામગીરી માર્ગ…
જૂનાગઢ વહીવટી તંત્રની સતર્કતા જિલ્લામાં તકેદારીના ભાગરૂપે ૩૩ સગર્ભા બહેનોનું સ્થળાંતર
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદ વચ્ચે સગર્ભા બહેનોની વિશેષ કાળજી લેવામાં…
જૂનાગઢ જિલ્લાના વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા OPD શરૂ કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : કલેકટર અનિલ કુમાર રાણાવાસિયાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળો ન વકરે…










