JUNAGADH
ભેસાણના મેદપરા ગામે શાળામાં ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો
બાળકોને મોબાઇલની લતથી દૂર રાખવા વાલીઓને અનુરોધ કરતા કલેક્ટર પ્રવેશોત્સવ લીધે ડ્રોપ આઉટ રેસીયો ઘટ્યો છે ૦૦૦ જૂનાગઢ તા. ૨૬ …
ભેસાણના રાણપુર ગામે કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
દર અઠવાડિયે એક વખત શિક્ષકો વાલીઓ સાથે એમના બાળકોના શિક્ષણ અંગે સંવાદ કરે: કલેક્ટર ૦૦ ભેસાણ તાલુકાના રાણપુર ગામે આજે…
વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત જુનાગઢ પોલીસના નશા વિરોધી અભિયાનમાં ચાલુ વરસાદે મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા.
જૂનાગઢ તા. ૨૬ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના સરદાર પટેલ ભવન ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ જુનાગઢ પોલીસની…
સોરઠના વન વિસ્તાર નજીકના ખેડૂતોને યોજનાનો લાભ લેવા અનુરોધ
વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે ખુલ્લા કુવાઓને પારાપેટ વોલ બાંધવા માટે ૯૦ ટકા સબસીડી જૂનાગઢ તા.૨૬ વન્ય પ્રાણી પરિભ્રમણ વિસ્તારમાં વન્ય…
શારદાદેવી પ્રાથમિક શાળા ખડિયા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો
જૂનાગઢ તા. ૨૬ શાળા પ્રવેશ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં શિક્ષણના ડ્રોપ આઉટનો રેશિયો શૂન્ય કરી દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે…
જુનાગઢ જિલ્લામાં માંગરોળ ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
જુનાગઢ જિલ્લામાં માંગરોળ ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ૦૦૦ યોગની જેમ ભારતની સંસ્કૃતિમય શિક્ષણ…
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુલ મિટીંગમાં અન્ય જિલ્લાઓની સાથે જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ જોડાયા
જૂનાગઢ તા. ૨૪ આગામી તા. ૨૬,૨૭,૨૮ જુનના ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણીને અનુલક્ષી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી…
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવશે
જૂનાગઢ તા. ૨૪ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ચાલુ વર્ષે…
કેશોદ લોહાણા મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો
શ્રી કેશોદ લોહાણા મહિલા મંડળ સંચાલીત તથા લોહાણા મહાપરિષદ મહિલા પાંખ ઝોન 3 કેશોદ પ્રેરિત તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારંભ…
કેશોદનાં અગતરાઈ રોડ પર આવેલ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ભોળાનાથ નાં ભંડારાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું
કેશોદના બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ ખાતે બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીના 59મી પુણ્યતિથિ નિમિત્તે ભોળાનાથ ભંડારા નું ભૂમિ…










