JUNAGADH
તંત્રના તમામ અધિકારીઓ જન પ્રતિનિધિઓ સાથે બેસીને -સંવાદ કરીને સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ કરે: કેન્દ્રીય મંત્રીશ્રી
કેન્દ્રીય મંત્રીશ્રીએ ઘેડના ટીકર , બામણાશા બાલાગામ મટીયાણા સહિતના ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું: જરૂરી સહાય અને કામગીરી માટે અધિકારીઓને માર્ગદર્શન…
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ ૨૦૨૪ માટે તા. ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે
જૂનાગઢ, તા. ૦૬ – ભારત સરકાર શિક્ષણ મંત્રાલય, શાળા શિક્ષા અને સાક્ષરતા વિભાગ નવી દિલ્હી તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી…
મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ તાલુકા(શહેર) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ,તા.૬ મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ તાલુકા(શહેર) માટે…
જુનાગઢ જિલ્લામાં સામાજિક વનીકરણ અંતર્ગત ડુંગરપુર ખાતે ૩,૬૮,૦૦૦ રોપાઓ તૈયાર
રોપા વિતરણ માટે વન વિભાગ દ્વારા રોપણના દર અને વિતરણની સુઆયોજિત પદ્ધતિ જૂનાગઢ તા. ૦૬ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણના જતન…
જૂનાગઢના ભેસાણ તાલુકાના જગવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના લોક મેળાની મહોત્સવની ઉજવણીની ધામધુમ પૂર્વક તૈયારીઓ પૂર્ણતાને આરે
ભેંસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તિર્થક્ષેત્ર પરબધામ ખાતે આગામી તા.૭મીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે…
મગફળીમાં આવતા સફેદ ઘૈણ(મુંડા) સામે તકેદારીના પગલા લેવા ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીની સલાહ
જૂનાગઢ તા. ૦૪ સૌરાષ્ટ્રમાં મગફળીનુ વાવેતર વધુ જોવા મળે છે. અને આ પાકમાં જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં મગફળીમાં સફેદ ઘૈણ(મુંડો)નો…
કેશોદ તાલુકાનાં અજાબ ગામે આંગણવાડી ફરતે પાણી ભરાઈ જતાં પરેશાની..
કેશોદ તાલુકાનાં અજાબ ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ચાર ફરતે પાણી ભરાઈ જતાં વાલીઓ અને બાળકોને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ…
કેશોદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ભાજપ સંઘ વિરુદ્ધ કરેલી ટીપ્પણી નો વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કર્યો…
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ કરેલી ટીપ્પણી નો વિરોધ…
ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન
જૂનાગઢ તા.૦૩ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધૂમાં વધૂ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજય સરકાર દ્વારા તથા…
રાજ્યની ૧૫ સરકારી યુનિ. સંલગ્ન કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ હેતુ GCAS પોર્ટલ પર નવી અરજી કરી શકાશે
જૂનાગઢ તા.૨, ગુજરાતની ૧૫ સરકારી યુનિ. સંલગ્ન કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસુત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો આરંભ થઇ શકે…










