JUNAGADH
-
વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા લાઇબ્રેરીની મુલાકાત અને જ્ઞાન પ્રેરણાનો સંદેશ
વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા જ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી…
-
કેશોદમાં ચૂંટણી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, શાંતિ જાળવવા સઘન પ્રયાસ, એસ.પી. બીપીનચંદ્ર ઠક્કર સાથે પોલીસ સ્ટાફનો શહેરના વિસ્તારોમાં વ્યાપક બંદોબસ્ત
સ્થાનિક નગરપાલિકાની આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને કેશોદ પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા…
-
કેશોદના અજાબ ગામે વ્યાસ પરિવાર દ્વારા બહુચરાજી મંદિર ખાતે શ્રી મદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું
અજાબ ગામે કટલેરી બજાર વ્યાસ ગરબી ચોક બહુચરાજી મંદિર ના પટાંગણમાં શ્રી યુવા કથાકાર શ્રી પ્રશાંત વ્યાસજી ના વ્યાસ પીઠે…
-
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૧૮ મે સુધી હથિયારબંધી આદેશ જારી
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા દરખાસ્ત કરેલ હોય તે મુજબ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા…
-
જૂનાગઢ જિલ્લામાં તા.૫ મે સુધી મંજુરી વગર સભાસરઘસ યોજી શકાશે નહીં
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી એ કઈ સભાસરઘસ…
-
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે કલ્પેનકુમાર હિરપરા ની નિમણૂક
જુનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી કલ્પેનકુમાર હિરપરા ની નિમણૂક કરવામાં આવી છે જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની…
-
જૂનાગઢ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વ્યાપક બન્યું તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ રેલીના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશ આપ્યો
રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુથી આજે જૂનાગઢ જિલ્લામાં વ્યાપક સ્તરે મતદાન…
-
માત્ર શૈક્ષણિક ડીગ્રી મેળવવાથી નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે યોગદાન આપીને જીવન ખરા અર્થમાં ચરિતાર્થ બને છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં લોકોનું જીવન સરળ અને સુખમય બને તે માટે…
-
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં એજ્યુ ફેસ્ટ ૨૦૨૬ની મુલાકાત લીધી: વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ તા.૧૮-૦૪-૨૦૨૬ ના રોજ જૂનાગઢ શહેરના કોલેજ રોડ પર આવેલા સુરજ મલ્ટિપ્લેક્સ ખાતે આયોજિત EDUFEST 2026 (એજ્યુકેશન…
-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું રાજ્યપાલ શ્રી…