JUNAGADH
મેંદરડા માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજ તથા શ્રી ગાયત્રી વિનય મંદિર ના “વાર્ષિકોત્સવ-2026” ની ઉજવણી કરવામાં આવેલ.
મેંદરડામાં સ્વ.શ્રી.મકવાણા એભલભાઈ અમરાભાઇ શૈક્ષણિક સંકુલ સંચાલિત માતૃશ્રી મોંઘીમાં મહિલા કોલેજ તથા શ્રી ગાયત્રી વિનય મંદિર દ્વારા વાર્ષિકોત્સવ- 2026 ની…
કેશોદમાં ‘રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025’નો ભવ્ય પ્રારંભ અને સમાપન સમારોહ ઉત્સાહભેર યોજાયો
શ્રી લોહાણા મહાજન કેશોદના પ્રેરણાથી અને રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–કેશોદના આયોજન હેઠળ ભારત મીલ, કેશોદ ખાતે “રઘુવંશી ક્રિકેટ પ્રિમિયર લીગ–2025”નું…
સાધુ સંતોનુ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન,સાધુ સંતો પર પુષ્પ વર્ષા અને હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું
ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ પવિત્ર મૃગી કુંડમાં ડૂબકી…
સાધુ સંતોનુ પવિત્ર મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીના મેળાનું ભવ્ય સમાપન
જૂનાગઢ તા. ૧૬ ફેબ્રુઆરી- ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રીના પર્વે સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે પૂજા અર્ચના કરી
જૂનાગઢ તા.૧૫ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ…
જૂનાગઢમાં મહા શિવરાત્રીના મેળામાં ચારેબાજુ ‘હર હર મહાદેવ’ અને ‘અલખ નિરંજન’ના નાદ ગૂંજી ઉઠીયા
ધાર્મિક આસ્થા, ભક્તિ અને ઉત્સાહના અનોખા સંયોગ સાથે ઐતિહાસિક ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રીના પાવન અવસરે ભવ્ય મેળાનો પ્રારંભ થયો. પવિત્ર…
કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ કેશોદ ખાતે નવનિર્મિત મોડલ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી
કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવનિર્મિત અગ્નિશામનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ મોડલ ફાયર…
મૈથેલી ઠાકુર દ્વારા વિડીયો સંદેશ મારફતે શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા કરી અપીલ
તા.૧૧ ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોકગાયિકા તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત કરશે મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ…
રાજ્યના કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ મહાશિવરાત્રીના મેળાના રૂટનું પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું
રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ…
કેશોદને મળ્યું એક નવું નજારુ નવીનીકરણ પામેલા બગીચામાં લોકાર્પણ, હનુમાનજી પ્રતિમાનું ભવ્ય અનાવરણ
કેશોદ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને વિકાસના સંગમરૂપ એક ઐતિહાસિક આયોજન થયેલ હતું. કેશોદમાં પ્રથમ વખત સામૂહિક હનુમાન ચાલીસા પાઠ તેમજ…










