JUNAGADH
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ચાલતા ડિપ્લોમા અભાસક્રમોનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ધોરણ ૧૦ પછી વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય…
જૂનાગઢ જિલ્લામાં બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી- માંગરોળ ખાતે નાળિયેરીના રોપાના વેચાણ કરવામાં આવશે
ગુજરાત સરકારના બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી, રાણીબાગ, માંગરોળ ખાતે દેશી તથા હાઈબ્રિડ ટીકડી જાતના નાળિયેરના રોપાનું વેચાણ હાલમાં ચાલુ…
જૂનાગઢ જિલ્લાના તમામ ગામોમાં આરોગ્ય વિષયક જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં…
વંથલીના મોહબતપુર અને જૂનાગઢ-૨ ઘટકના ઇવનગર આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના વંથલી ઘટકના મોહબતપુર આંગણવાડી કેન્દ્ર-૨ તથા જૂનાગઢ-૨ ઘટકના ઇવનગર આંગણવાડી કેન્દ્ર-૨ ની પ્રોગ્રામ ઓફિસરશ્રીની ઉપસ્થિતિમાં માસના ચોથા મંગળવારે…
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા શહેરીજનોમાં પર્યાવરણ પ્રત્યે જન જાગૃતિ લાવવા માટે વુમન ફોર ટ્રી કેમ્પેઈન,એક પેડ માં કે નામ,વૃક્ષા રોપણ,પ્લાસ્ટિક મુક્ત શહેર માટે કાપડની થેલીનું મફત વિતરણ,સ્વચ્છતાલક્ષી નાટક જેવા અનેક અભિયાન કાર્યરત …
જુનાગઢ શહેરને હરિયાળું બનાવવા માટે મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેમાં જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં આજ…
કેશોદમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
કેશોદના વ્રજવાડી પાર્ટી પ્લોટ ખાતે પ્રકાશન ક્ષેત્રે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી…
જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ જોષી ની વરણી
2 મહિના પહેલા લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી જયારે ગુજરાત આવ્યા અને ગુજરાત કોંગ્રેસ સંગઠન નાં કાર્યકર્તાઓ ને રૂબરૂ મળ્યા…
વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી 2025 : આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ…
વિસાવદર પેટાચૂંટણીમાં સતા + ભાજપની સામે જનતાની જીત : ગોપાલ ઇટાલીયા
પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ગુરુવારે (19 જૂન)…
૮૬- માલીડા અને ૧૧૧- નવા વાઘણીયા મતદાન મથક ખાતે નવેસરથી થનાર મતદાનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ૮૬- માલીડા અને ૧૧૧- નવા વાઘણીયા મતદાન મથક ખાતે તા.૨૧- ૬-…









