JUNAGADH
જૂનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શ્રમયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રજા આપવાની રહેશે
રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણ તા-૨૨.૦૬.૨૦૨૨ના રવિવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજના ૦૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના…
જનરલ ઓબ્ઝર્વર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી સ્ટાફનું બીજુ રેન્ડેમાઈઝેશન કરાયું
૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી તા.૨૩ જૂનના રોજ કૃષિ ઈજનેરી મહાવિધાલય ખાતે થનાર છે. જેના અનુસંધાને જનરલ ઓબ્ઝર્વર અને…
AAP દ્વારા બુથ કેપ્ચરિંગની નોંધાવાયેલી ફરિયાદ બાદ ચૂંટણી પંચ દ્વારા માલીડા અને નવા વાઘણીયા બુથ પર મતદાન રદ કરવામાં આવ્યું
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ગઈકાલે ગુરુવારે (19 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જ્યારે વિસાવદર વિધાનસભા…
જુનાગઢ મહાનગર પાલિકાની સાધારણ સભા યોજાય.
પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી હેમાબેન આચાર્યનું અવસાન થતા જયશ્રી ફાટકથી નર્મદેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડનું “હેમાબેન સુર્યકાન્તભાઈ આચાર્ય રોડ” નામકરણ અને…
૨૪- કડી (એસ.સી.) અને ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન
૨૪- કડી (એસ.સી.) અને ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. મતદાન સવારે ૭:૦૦ વાગ્યે શરૂ થયું…
મેંદરડા ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
મેંદરડા માં માનવસેવા એ જ પ્રભુ સેવા ની પ્રવૃત્તિ ના ભાગરૂપે જિલ્લા અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ મેંદરડા…
મતદાન માટે ચૂંટણી ઓળખ કાર્ડ ઉપરાંત ૧૨ માન્ય પુરાવાના આધારે નાગરિકો મતદાન કરી શકશે
તા. ૧૯ જુનના રોજ થનાર મતદાન પ્રક્રિયામાં સહભાગી થવા જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા દ્વારા અનુરોધ જૂનાગઢ,…
૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજજ છે
૮૭- વિસાવદર વિધાનસભાની મતવિસ્તારની પેટા ચૂંટણી ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે મતદાન પ્રક્રિયા સપન્ન થાય તે…
પોલિંગ સ્ટાફ EVM-VVPAT ચૂંટણીલક્ષી સામગ્રી લઈ મતદાન મથક ખાતે પહોંચ્યો : પોલિંગ સ્ટાફ મતદાન મથક ખાતે રાતવાસો કરશે
વિસાવદરના માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેના ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી પોલિંગ સ્ટાફ EVM-VVPAT ચૂંટણીલક્ષી સામગ્રી લઈ મતદાન મથક ખાતે પહોંચ્યો છે. પોલિંગ…
મહાનગરપાલિકા, જૂનાગઢની કેટલ પાઉન્ડ શાખા દ્વારા શહેરમાં જાહેર રસ્તા પર અનધિકૃત ઘાસ ચારો વેચતા ૩-ઇસમો સામે એફ.આઈ.આર…
મહાનગરપાલિકા,જૂનાગઢના માન.કમિશ્નરશ્રી ડૉ.ઓમ પ્રકાશ(IAS)ની સુચના મુજબ માન.નાયબ કમિશ્નરશ્રી અજય.એસ.ઝાંપડા તથા જયેશભાઈ પી.વાજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા…










