JUNAGADH
જૂનાગઢ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫- ૨૬ ની ભવ્ય ઉજવણી
સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજરોજ તારીખ ૨૬-૦૬-૨૦૨૫…
જૂનાગઢ તાલુકાના બામણગામ, ડેરવાણ અને ચોકલી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક શાળામાં ભૂલકાઓને ઉમંગભેર પ્રવેશ કરાવાયો
નર્મદા જળ સંસાધન અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના ઉપસચિવશ્રી ખ્યાતિબેન નૈનુજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ તાલુકાના બામણગામ પ્રાથમિક શાળા, ડેરવાણ…
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી જૂનાગઢ હેઠળ ફોલ્ટ સેન્ટરના નંબરો જાહેર કરાયા
”સર્વોતમ સેવા થકી ગ્રાહકોને સંતોષ’’ એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડનું સ્વપ્ન છે. જે અનુસાર વર્તુળ કચેરી- જૂનાગઢના માનવંતા ગ્રાહકોના…
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ ભુતવડ ગામે પશુપાલન શિબિરનું આયોજન કરાયું
પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ, રાષ્ટ્રીય સેવા યોજના, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના વિકસિત કૃષિ…
જૂનાગઢ સરકારી મહિલા આઇ.ટી.આઇ. સંસ્થા ખાતે મહિલાઓ માટે નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરાયું
બહેનોમાં કારકિર્દી અંગે જાગૃતિ ફેલાવવા તેમજ તેમને હુન્નરવાન બનાવવા માટે મહિલા આઇ.ટી.આઇ. સંસ્થા જૂનાગઢ ખાતે વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં…
વન્ય પ્રાણી પરિભ્રમણ વિસ્તારમાં ખુલ્લા કુવાઓ સુરક્ષિત કરવા માટે પારાપેટ હોલ બાંધવા ગુજરાત સરકાર દ્વારા ૯૦ ટકા સબસીડી, ખેડૂતોને યોજનાનો લાભ લેવા અનુરોધ
વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ ગીર છે. ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના ૨૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ…
કેશોદમાં ભગવાન જગન્નાથ ની ભવ્ય રથયાત્રા મુખ્ય માર્ગો પર નીકળી ત્યારે જય જગન્નાથ ના નાદ્ સાથે કેશોદની શેરીઓ ગૂંજતા ભક્તિમય વાતાવરણ સર્જાયું…
કેશોદ શહેરમાં હિન્દુ યુવા સંગઠન ની આગેવાની હેઠળ ભગવાન જગન્નાથ ની રથયાત્રા કાઢવામાં આવી હતી. કેશોદના ડીપી રોડ પર ગણેશ…
કેશોદ ના અજાબ ગામે ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ માં ભવ્ય શાળા પ્રવેશોત્સવ નું કરવામાં આવ્યું આયોજન
કેશોદ ના અજાબ ગામે સરકારી હાઈસ્કૂલ અને પ્રાથમિક કન્યા/કુમાર શાળા ના સંયોજન માં કેશોદ પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી જીલ્લા…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ચાલતા ડિપ્લોમા અભાસક્રમોનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળ ધોરણ ૧૦ પછી વિવિધ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય…
જૂનાગઢ જિલ્લામાં બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી- માંગરોળ ખાતે નાળિયેરીના રોપાના વેચાણ કરવામાં આવશે
ગુજરાત સરકારના બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી, રાણીબાગ, માંગરોળ ખાતે દેશી તથા હાઈબ્રિડ ટીકડી જાતના નાળિયેરના રોપાનું વેચાણ હાલમાં ચાલુ…







