JUNAGADH
હિટવેવના પગલે માળીયાહાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ઓઆરએસ કોર્નર શરૂ કરવામાં આવ્યા
જૂનાગઢ જિલ્લામાં હીટવેવથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તત્પરતા પૂર્વક પગલાં લેવાઈ રહ્યા છે.માળિયા તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ…
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજી ની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ
મેદસ્વિતાથી મુક્ત થવા માટેના પ્રાણાયામ, આસનો, દિનચર્યા,ખાનપાન અંગે માર્ગદર્શન અને કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોજાઈ :યોગ જીવન પદ્ધતિ છે,ચિકિત્સા પદ્ધતિ…
મેંદરડા તેમજ ગીર વિસ્તારમાં ગ્લોબલ વોર્મિંગ થી કેશર કેરી નું ઉત્પાદન ઘટયું તેમને ટક્કર મારે એવી સોનપરી જ હવે ખેડૂતો ને ઉગારી શકે છે
વાયુ જળ પરિવર્તનને હિસાબે આ વર્ષ આંબા ના ફાલ બળી ગયેલા હોય ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય કેશર આંબા મા…
ગીરનાર ક્ષેત્રમાં ભવનાથ ખાતે આવેલ શ્રી દાતારેશ્વર મહાદેવ ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં આવેલ (આમકુ)શ્રી દાતારેશ્વર મહાદેવ આશ્રમ ખાતે પરમ પૂજ્ય કૈલાસવાસી સંત શિરોમણી ગુરૂ મહારાજ કાશ્મીર બાપુ ના આશીર્વાદથી…
અમરાપુરની આજુબાજુના ૧૦ જેટલા ગામોને મળે છે ગ્રાહક સેવા કેન્દ્રનો લાભ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી. જૂનાગઢ,તા-05 એપ્રિલ : આકાશમાં ઉડવાની ઝંખના હોય અને કોઈની સહાય મળી રહે તો કોઈ…
જૂનાગઢ જિલ્લાના કર્મયોગીઓ માટે શરૂ કરાયેલ એક પહેલ સ્વ હિતાર્થ થી કર્મયોગી પ્રોજેક્ટ અન્વયે જિલ્લાના દરેક વિભાગ વાઇઝ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજ રોજ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમાં…
જૂનાગઢ જિલ્લામાં પ્રી-મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજ રોજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે ચોમાસા દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજનની…
શાપુરમાં જવાહર વિનય મંદિર શાળામાં એક મંચ અનેક રંગ શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો
શાપુરમાં આવેલ જવાહર વિનય મંદિર શાળામાં તાજેતરમાં એક મંચ અનેક રંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ…
કેશોદ યુકે વાછાણી મહિલા કોલેજનું ગૌરવ, મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કેશોદની દીકરી
કેશોદ તાલુકાના સુત્રેજ ગામની વિધાર્થિનીનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં યુ કે વાછાણી મહિલા કોલેજની…
વિસાવદર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈ જી શ્રી નિલેશ કુમાર જાજડીયા અને પૂજ્ય મુક્તાનંદ બાપુના વરદ હસ્તે પ્રતિસાદ મોબાઈલ એપ્લિકેશન નું લોન્ચિંગ કરવામાં આવ્યું
વિસાવદર તાલુકા ના ચાપરડા ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રેંજ IG શ્રી નિલેશકુમાર જાજડીયા સાહેબની ઉપસ્થિતિમાં પૂજ્ય મુક્તાનંદ બાપુના વરદ્ હસ્તે…










