KUTCH
કચ્છના વિવિધ ગામોમાં તિરંગા વિતરણ અને બાઈક રેલી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ .
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૩ ઓગસ્ટ : “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા…
ભચાઉ ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વનું યોજાયું ગ્રાઉન્ડ રિહર્સલ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ ખાતેની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા…
કચ્છના વિવિધ ગામો દેશભક્તિના માહોલમાં રંગાયા : ઉમળકાભેર લોકો તિરંગા યાત્રામાં સહભાગી બન્યા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૨ ઓગસ્ટ : “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા…
29મા અદાણી ફાઉન્ડેશન દિવસનીઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક કાર્યક્રમનું આયોજન યુવા સશક્તિકરણ અને સામાજિક ઉત્કર્ષને પ્રોત્સાહનનો સ્તુત્ય પ્રયાસ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ. અબડાસા,તા- ૧૨ ઓગસ્ટ : – અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)દ્વારા કચ્છના…
મુન્દ્રા તાલુકાની શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ભવ્ય ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ. મુન્દ્રા, તા. 12 ઓગસ્ટ : સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે મુન્દ્રા તાલુકાના…
શિક્ષણ અને આરોગ્યનું વ્યાપારીકરણ: રાષ્ટ્રીય ચિંતાનો કચ્છમાં પડઘો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. કચ્છ,તા.12 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે તાજેતરમાં શિક્ષણ અને…
તિરંગા રેલી : સ્વચ્છ ભારતનું સપનું સાકાર કરીએ, પ્લાસ્ટિક નહીં, કાગળના તિરંગા અપનાવીએ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. કચ્છ, તા.૧૨ ઓગસ્ટ : આ વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી “હર ઘર…
ભુજ ખાતે પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ. ભુજ,તા-૧૧ ઓગસ્ટ : ભુજમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લાકક્ષાની…
હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને કચ્છની વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ. ૧૪ ઓગસ્ટના સવારે ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડથી લઈને હમીરસર…
દિવ્યાંગજનોના સશક્તિકરણની દિશામાં નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાની પહેલને બિરદાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા-૧૦ ઓગસ્ટ : ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છના ભચાઉ…









