KUTCH
EDII દ્વારા માધાપર ખાતે તાલીમ મા “મડ વર્ક” પૂર્ણ કરેલ તાલીમાર્થીઓ ને ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ દ્વારા માન્ય આર્ટિસન કાર્ડ નું વિતરણ કરવામાં આવેલ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- કચ્છ. કચ્છ, તા-24 મે : EDII દ્વારા માધાપર ખાતે મડવર્ક ની (MSDP19) 26 દિવસીય…
‘’ રણમાં મીઠી વીરડી સમાન વન વિસ્તાર’’ રા૫ર તાલુકાના મોમાયમોરા ગામ ખાતે વન વિભાગ દ્વારા ૨-હેકટર વિસ્તારમાં વનકવચનું નિર્માણ કરવામાં આવેલ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- રાપર કચ્છ. રા૫ર, તા-22 મે : રા૫ર તાલુકાના મોમાયમોરા ગામ ખાતે વન વિભાગ દ્વારા ૨-હેકટર…
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કચ્છમાં ઐતિહાસિક સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ ભુજ,તા-22 મે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી હેઠળ કચ્છ જિલ્લો સૌર…
માન.વડાપ્રધાનશ્રીની કચ્છ જિલ્લાની મુલાકાત અનુલક્ષીને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ. ભુજ,તા-22 મે : આગામી તા.૨૬/૦૫/૨૦૨૫ના રોજ ભારતના માન.વડાપ્રધાનશ્રી કચ્છ જિલ્લાના ભુજ શહેર ખાતે…
પી.એચ.સી.ગાંધીધામ ખાતે“મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અન્વયે વિવિધ વિષયો પર માર્ગદર્શન કાર્યક્રમ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માંડવી,તા-22 મે : કચ્છના પી.એચ.સી અને આયુષ્માન આરોગ્ય મંદિરમાં “મેદસ્વિતા મુક્ત ગુજરાત…
ગાંધીધામ આઈ.આઈ.ટી. દ્વારા નિઃશુલ્ક સમર સ્કિલ વર્કશોપનું આયોજન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ગાંધીધામ કચ્છ. ગાંધીધામ, તા-21 મે : ગાંધીધામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે તા.૦૨…
જિલ્લા પંચાયત કચ્છ દ્વારા વિશ્વ હાયપરટેન્શન દિવસ નિમિત્તે એનસીડી જાગૃતિ અને તપાસણી અભિયાન શરૂ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ. તેને નિયંત્રણ કરો અને લાંબુ જીવો” થીમ પર હાયપરટેન્શન દિવસ ઉજવવામાં આવ્યો…
ભુજ ખાતેથી રૂ.52,953 કરોડના 31 વિકાસકામોની ગુજરાતને આપશે ભેટ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ. ઊર્જા, પરિવહન અને બંદર વિકાસને લગતા મહત્વના પ્રોજેક્ટસ થકી કચ્છ સહિત ગુજરાતના…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભુજ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ. ભુજ,તા-21 મે : આગામી તા. ૨૬મી મેના રોજ ભુજ ખાતે યોજાનાર વડાપ્રધાન…
અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરના તેજસ્વી તારલાઓએ ફરી રચ્યો ઈતિહાસ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ. મુન્દ્રા,તા-21 મે : ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યામંદિરે બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામો થકીફરી એકવાર…







