KUTCH
ઓગડ તાલુકાના નાથપુરા ખાતે શ્રી વડેચી માતાજીના મંદિરે વૃક્ષારોપણ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.
ઓગડમા ખીલ્યું કમળ ઓગડ તાલુકાના નાથપુરા ખાતે શ્રી વડેચી માતાજીના મંદિરે વૃક્ષારોપણ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. ઓગડ તાલુકાના નાથપુરા…
અંજાર તાલુકાના સિનુગ્રાના સર્વે નંબર ૧૫૫/પૈકી ૧૫ વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરાયા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર ,તા-૦૬ જૂન : પ્રાંત અધિકારી ની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં મળેલ…
આઈ.ટી.આઈ રાપર ખાતે પ્રવેશસત્ર -૨૦૨૬ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તા. ૨૩/૦૬/૨૦૨૬ નાં જાહેર કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ. રાપર,તા૦૬ જૂન : ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપરના આચાર્ય ની અખબાર યાદી…
ભચાઉના અમરસર(નેર) ગામે ક્ષારીય જમીન સુધારણા અને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને અપાયું માર્ગદર્શન
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા૦૬ જૂન : કચ્છના ભચાઉ તાલુકાના અમરસર (નેર) ગામમાં ખેડૂતો માટે…
શીર્ષક: કૃષિ મહાવિદ્યાલય અને વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉત્સાહભેર ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા-૦૬ જૂન : વિભાગીય સંશોધન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ દ્વારા…
ગામને સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવા સરકારની ‘પાણીવેરા પ્રોત્સાહક યોજના’ જાહેર.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. પાણીવેરા પ્રોત્સાહક યોજના હેઠળ પંચાયતોને મળશે બે લાખ રૂપિયા સુધીની આર્થિક…
મુંદરામાં સાચા અર્થમાં ‘જન કલ્યાણ’: વતનપ્રેમી અનામી સ્ત્રી દાતાની અદ્ભૂત ‘છાશ સેવા’
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુંદરામાં સાચા અર્થમાં ‘જન કલ્યાણ’: વતનપ્રેમી અનામી સ્ત્રી દાતાની અદ્ભૂત ‘છાશ સેવા’…
ઓગડ તાલુકાના થરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરાઈ…
ઓગડ તાલુકાના થરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરાઈ… ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને…
‘પ્રગતિપથ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ના આયોજનને લઈને કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. નાગરિકોને સહભાગી બનાવીને કાર્યક્રમનું આયોજન કરવા કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાનું…
પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. એક દિવસ નહીં પરંતુ વર્ષભર પર્યાવરણના જતન માટે કામગીરી કરી નાગરિકો…










