KUTCH
અંજાર ખાતે શહેરના વિવિધ વિકાસ કામોનું રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજારને મળેલી 2 કોલેજોની ભેટ આ વિસ્તારમાં શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત…
વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે રાશનકીટ નુ વિતરણ કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા.૦૮ માર્ચ : વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ખાતે સંસ્થા…
રાજ્યકક્ષાના હોમગાર્ડ તાલીમ કેમ્પમાં પશ્ચિમ કચ્છ જિલ્લાનો દબદબો: સાંસ્કૃતિક અને લાઇન લે-આઉટમાં પ્રથમ નંબરની ટ્રોફી મેળવી
વાત્સલ્યમ્ સમાચારમાં પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. રાજ્યકક્ષાના હોમગાર્ડ તાલીમ કેમ્પમાં પશ્ચિમ કચ્છ જિલ્લાનો દબદબો: સાંસ્કૃતિક અને લાઇન લે-આઉટમાં…
મુંદરામાં રોટરી અને રોટરેક્ટ ક્લબ દ્વારા સતત ૧૬મા વર્ષે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી: રંગો અને રાસ-ગરબાની રમઝટમાં નગરજનો ઝૂમ્યા
વાત્સલ્યમ્ સમાચારમાં પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુંદરામાં રોટરી અને રોટરેક્ટ ક્લબ દ્વારા સતત ૧૬મા વર્ષે ધુળેટી પર્વની ભવ્ય…
ભુજોડી ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે રૂ. ૩ કરોડના ખર્ચે વિવિધ ૪ રસ્તાના વિકાસકામોનું ખાતમૂહુર્ત કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. કચ્છી શાલે ભુજોડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવી છે : સાસંદ વિનોદભાઈ…
કાંકરેજ તાલુકાના કસલપુરા ખાતે પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ મામેરૂ ભરાયું.
કાંકરેજ તાલુકાના કસલપુરા ખાતે પ્રજાપતિ સમાજના બંધારણ મુજબ મામેરૂ ભરાયું. કાંકરેજ તાલુકાના કસલપુરા ખાતે પ્રજાપતિ સમાજના મોરપિયા પરિવારના પ્રજાપતિ નરોત્તમભાઈ…
મુંદરાના રામાણીયા ખાતે ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમ યોજાયો : ૧૩ ગામોના ૧૫૧ લાભાર્થીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. મુંદરાના રામાણીયા ખાતે ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમ યોજાયો : ૧૩ ગામોના ૧૫૧…
અંજારની 5 શાળાઓમાં શૈક્ષણિક કીટ અને સંગીત સાધનોનું વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. અંજારની 5 શાળાઓમાં શૈક્ષણિક કીટ અને સંગીત સાધનોનું વિતરણ કચ્છના ગ્રામીણ ભૂલકાઓના…
થરામા ભક્તિ નગર વિસ્તાર ખાતે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો.
થરામા ભક્તિ નગર વિસ્તાર ખાતે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો. ઓગડ તાલુકા મુખ્ય તાલુકાના મથક થરા ખાતે ભક્તિ…
જિલ્લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૦૬ માર્ચ : કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ,…








