KUTCH
ભુજ વર્તૂળ કચેરી પીજીવીસીએલનો ઉત્તરાયણ પર નાગરિકોને સાવચેતી અને સલામતી જાળવવા અનુરોધ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૩ જાન્યુઆરી : પીજીવીસીએલ ભુજ દ્વારા જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવ…
કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગેની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૧૩ જાન્યુઆરી : કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરી…
કલેક્ટર કચેરી ભુજ ખાતે કરૂણા અભિયાનના અમલીકરણ સંદર્ભે સમીક્ષા બેઠક મળી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ઘાયલ પક્ષીઓની સુશ્રુષા માટે તાલુકા કક્ષાએ કુલ ૧૬ કલેકશન સેન્ટર, ૧૪…
દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે દિવ્યાંગ પરીવારોને મિષ્ટાન ની કીટ નુ વિતરણ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૩ જાન્યુઆરી : શ્રી વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ…
નખત્રાણા નગરે અંધજન મંડળ કે.સી.આર.સી. દ્વારા સંક્રાતિની ઉજવણીના ભાગ રૂપે સેન્ટરના લાભાર્થીઓ સહિત દિવ્યાંગોને પતંગ, દોરાની ફિરકી તથા તલની ચીકીનું વિતરણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. નખત્રાણા નગરે અંધજન મંડળ કે.સી.આર.સી. દ્વારા સંક્રાતિની ઉજવણીના ભાગ રૂપે સેન્ટરના લાભાર્થીઓ…
અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશલપર(ગું), લૂડબાય સહીત તાલુકાની 166 જેટલી સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયુ
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. અદાણી ફાઉન્ડેશન દ્વારા દેશલપર(ગું), લૂડબાય સહીત તાલુકાની 166 જેટલી સગર્ભા માતાઓને પોષણ…
શાંતિ ધારા પાઠ કરવાથી આંતરિક કલેશ, માનસિક અશાંતિ, ગ્રહદોષ દૂર થાય છે-મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. શાંતિ ધારા પાઠ કરવાથી આંતરિક કલેશ, માનસિક અશાંતિ, ગ્રહદોષ દૂર થાય…
સારસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણામાં રાષ્ટ્રીય માર્ગ સલામતીની ઉજવણી કરાઇ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા.૧૩ જાન્યુઆરી : પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લા પોલીસ તંત્રની સૂચનાનુસાર સારસ્વતમ્ સંચાલિત…
કચ્છમાં વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે સર્ચ ઓપરેશન ચલાવી કડક કામગીરી હાથ ધરાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી. – માંડવી કચ્છ. માંડવી ,તા-૧૩ જાન્યુઆરી : દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ…
અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનાળ ગામના સર્વાંગી વિકાસ માટે રૂ. 1 કરોડના પ્રકલ્પોનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનાળ ગામના સર્વાંગી વિકાસ માટે રૂ. 1 કરોડના પ્રકલ્પોનું…










