NAVSARI
ખેરગામ:પાણીખડક તંત્યા મામાં ભીલ સર્કલ પર આદિવાસી એકતા પરિષદના મહિલા પ્રકોષ્ઠનું ભવ્ય સ્વાગત.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 32 વર્ષથી ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોની…
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામો પૂર જોશ માં અધિકારીઓ ઊંઘમાં!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગણદેવી તાલુકાના નાંદરખા ગામે ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર ઊભું થઈ ગયું. J.S.D નામક કોઈ બિલ્ડર ગ્રુપ…
ખેરગામ અને ધરમપુર તાલુકાને જોડતો ચીમનપાડા-મરઘમાળ પુલ 12 કરોડમાં નવો બનશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દરવર્ષે ચોમાસામાં કોઝવે પાણીમાં ગરક થતા આસપાસના 8-10 ગામોનો સંપર્ક કપાતા ખેરગામ તાલુકાના ચીમનપાડા અને ધરમપુર…
વાલોડ તાલુકામાં જયપાલસિંહ મુંડાજીની 122 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર સમાજના સર્વોચ્ય આગેવાન મરાંગે ગોમકે અને ઓલોમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય હોકી ટીમના હોકી કેપ્ટન,ઓક્સફર્ડ બ્લુ એવોર્ડ વિજેતા…
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૦ દિવસીય શોર્ટ કોર્સ નો આજથી શુભારંભ કરવામાં આવ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટીની કૃષિ મહાવિધાલયના સ્થાપનાના ૬૦ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જયુબિલી ઉજવણીના ભાગરૂપે ડીપાર્ટમેન્ટ ઓફ…
નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણના રૂ. ૪૫ કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી તાલુકાના નાગધરા ગામ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળના નવસારી…
Navsari; સગીરા પર 5 કલાકમાં ત્રણ વખત દુષ્કર્મ ગુજારનાર નરાધમ મોહમ્મદ સાદિકને નવસારીની પોકસો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારીમાં વર્ષ 2021માં 16 વર્ષની સગીરા ઉપર દૂષ્કર્મ ગુજારવાના કેસમાં મોહમ્મદ સાદિક ખત્રી નામના 35 વર્ષીય…
સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ડાયમન્ડ જ્યુબીલી વર્ષની ઉજવણીનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જીલ્લાની પ્રાચીન પ્રતિષ્ઠિત અને વર્ષ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે…
દેશી ગાય આધારિત ખેતી એટલે ઝીરો બજેટ ખેતી ઝીરો બજેટ એટલે શું ? શા માટે ? અને શું છે મુખ્ય ધ્યેય ? જાણો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આપણને સૌને ખબર છે, પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો તેમજ બહારની ખેત સામગ્રીનો…
ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરીનું સ્થળાંતર ઓમ ગેલેક્ષી-અગ્રવાલ કોલેજ રોડ નવસારી ખાતે કરવામાં આવ્યું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી, જુના જિલ્લા સેવા સદન, સી બ્લોક, પહેલો માળ, જુનાથાણા ખાતે…







