NAVSARI
Navsari: રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સુરખાઇ ખાતે ટ્રાઈબલ ટ્રેડ ફેરને ખુલ્લો મુકાયો
1– નવસારીના સુરખાઈ ગામે ત્રીદિવસીય ટ્રાઈબલ ટ્રેડ ફેરમાં આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને કલાઓ પ્રદર્શિત કરતી 210થી વધુ સ્ટોલનો લાભ લેવાનો અનેરો…
ખેરગામ રામજી મંદિર ખાતે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલા રામજી મંદિરમાં જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો મેળો છલકાયો હતો લોકોએ જલારામ…
Navsari: કુદરત તરફ પાછા લઈ જતી પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ?
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી પ્રકૃતિના મૂળભુત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી એ પ્રાકૃતિક…
Navsari: રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરનો નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક-માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર તા.૦૮/૧૧/૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૦૯.૦૦…
Navsari: સુરખાઈ ગામના ધોડિયા સમાજ ભવન ખાતે સૌપ્રથમવાર યોજાનાર ઐતિહાસિક ટ્રાઈબલ ટ્રેડ ફેર ની તડામાર તૈયારીઓ પૂરજોશમાં..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય આયોજીત વ્યાપાર મેળામાં સરકારશ્રીના વિવિધ વિભાગોના સંકલન સાથે આદિવાસી નવયુવાઓના કૌશલ્ય,કુનેહ અને…
Navsari:- વલસાડ અને નવસારીના પાયાના કાર્યકતા દેવલોક પામતા શ્રી મંગુભાઇ પટેલે તેમના પરિવાર સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વલસાડ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને નવસારી જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી અધ્યક્ષ વરિષ્ઠ પાયાના કાર્યકર્તા સ્વ.…
Navasari :-મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ નવસારી જિલ્લાના સ્વામીનારાયણ મંદિરમાં દર્શન તથા પુજા અર્ચના કરી દિવાળી તથા નવા વર્ષના તહેવારની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ મંદિરના સ્વામી તથા અચાર્યશ્રીઓ સાથે મંદિરના પટાંગણમાં ગૃપ ફોટો લઇ આ પળને યાદગાર બનાવી હતી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી Navasari :- મધ્યપ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલ નવસારી જિલ્લાના સ્વામીનારાયણ મંદિરમાં દર્શન તથા પુજા અર્ચના કરી…
નવસારીના બીલીમોરા ખાતેથી ધારાસભ્ય નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી દેશમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં…
નવસારી આયુર્વેદ શાખા દ્વારા વાંસદાના રૂપવેલ ગામ ખાતે ઔષધિય વનસ્પતિ ઉદ્યાન ખાતે ધન્વંતરિ પૂજન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ નવસારી આયુર્વેદ શાખા દ્વારા…
નવસારી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટેની ગાંધી ગ્રામ જીવન પદયાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી મહાત્મા ગાંધીજીએ ૧૯૨૦માં સ્થાપેલ ગૂજરાત વિધ્યાપિઠ અમદાવાદ દ્વારા ૨૦૦૭થી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી. ગૂજરાત…










