NAVSARI
-
નવસારી જિલ્લામાં ત્રણ એનિમલ મેડિકલ વાન સહિત પશુ ચિકિત્સકોની ટીમેં અનેક પશુ-પક્ષીઓના જીવ બચાવ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *કોઈ ઘાયલ પશુ-પક્ષી દેખાય તો ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર ફોન કરીને અબોલ જીવને બચાવવામાં સહયોગ…
-
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારીના દેગામ ખાતે ‘આયુષ મેળો’ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *નવસારી જિલ્લામાં આયોજીત ત્રિ-દિવસીય આયુષ મેળો પૂર્ણ : મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો* આયુષ નિયામકશ્રીની કચેરી,…
-
નવસારી: આધારકાર્ડની નોંધણી/સુધારા તથા ઉપયોગ માટે અગત્યની જાણકારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી હાલની સ્થિતીએ આધારકાર્ડ એ ખુબ જ અગત્યનો દસ્તાવેજ છે. સદર આધારકાર્ડ નોંધણી/સુધારા તથા ઉપયોગ સંબંધિત કેટલીક…
-
નવસારી: પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ૯ ફેબ્રુઆરી સુધી સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) ૨.૦ (PMAY-G 2.0) અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા તથા કાચા આવાસ ધરાવતા…
-
વાંસદા તાલુકામાં આવેલ કાલવરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે નૂતનવર્ષ ની ઊજવણી ભાજપાના નેતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વાંસદા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ખાતે…
-
Navsari: વાંસદાના મનપુર ખાતે આંગણવાડીના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યા.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ના સહયોગ થી પતંગ વિતરણ કરવામાં આવ્યા. હાલ…
-
નવસારી જિલ્લાના નાંદરખા અને સુરખાઈ ના ગેરકાયદેસર બાંધકામ ની આકારણી રદ કરવામાં ગ્રામ પંચાયત ને રસ નથી કે કેમ?
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી J.S.D:2 અને S&D નામક બિલ્ડીંગો ગેરકાયદેસર હોવાની લેખિત ફરિયાદો બાદ પણ કાયદેસર ના પગલાં લેવામાં તંત્ર…
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમાજના મહાનુભાવોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ હાલમાં જ થોડા દિવસ પહેલા પ્રકૃતિમા વિલીન થયેલા નિવૃત આઈપીએસ અને એડિશનલ ડીઆઈજી વી.એમ.પારગી,આદિવાસી સમાજના પ્રથમ…
-
અખિલ.ભા.વિ.પ.આયામના એગ્રીવિઝન પ્રાંત સંયોજક તરીકે કેશવભાઈ ની નિમણુંક થતાં જન જાતીય ક્ષેત્રનું ગૌરવ વધાર્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના ૫૬ માં પ્રદેશ અધિવેશન, કર્ણાવતી ખાતે થયેલ વર્ષ ૨૦૨૪-૨૫ ની નૂતન…
-
ખેરગામ નાંધઈ શાળાના વિદ્યાર્થીઓની સફળતા : નિપુણ ભારત સ્પર્ધામાં શાળાનું ગૌરવ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જ્યારે બાળકો પોતાની ક્ષમતાઓનો સંપૂર્ણ ઉપયોગ કરે અને શિક્ષકો પોતાની અધ્યાપન કળાને લગનપૂર્વક રજૂ કરે,…








