NAVSARI
Navsari: નવસારી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કુલ- ૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ હાથ ધરાઇ : કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ આપી : ખોરાક અને ઔષધ…
નવસારી જિલ્લામાં યોજનાર સેવા સેતુ કાર્યક્રમ સંદર્ભે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્ય્ક્ષસ્થાને બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *તા ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારના નાગરિકોને જરૂરી તમામ પ્રાથમિક સેવાઓ-સુવિધાઓ…
નવસારી ખોરાક અને ઔષધ નિયમન નવસારી ખોરાક તંત્ર દ્વારા કુલ-૧૯ એનફોર્સમન્ટ અને કુલ-૧૦૬ સર્વેલન્સ નમૂનાઓ લેવામાં આવ્યાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કુલ- ૯૭ હોટેલ/રેસ્ટોરેન્ટ/અન્ય પેઢીઓની તપાસ હાથ ધરાઇ,કુલ-૨૪ પેઢીઓને સુધારણા નોટીસ આપી : ખોરાક અને ઔષધ નિયમન…
નવસારી ભક્તાશ્રમ શાળા ખાતે જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન થયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *નવસારી જિલ્લાના કુલ ૫૫૦ જેટલા સ્પર્ધકોએ ઉમળકાભેર સ્પર્ધામાં ભાગ લીધો* કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,…
Navsari-Dang :તા.૧૪ સપ્ટેમ્બરે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજનઃ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ -નવસારી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના…
નવસારી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર તરીકે શ્રીમતી ગાયત્રીબેન તલાટીની નિયુક્તિ કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *૨૦૦ થી વધુ યોગના કાર્યક્રમો, ૧૦૦ થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગ અને 500 યોગ ટૈનરો તૈયાર…
નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણીમાં વૃક્ષ રથને લીલી ઝંડી આપી વિનામૂલ્યે વૃક્ષ વિતરણની કામગીરી હાથ ધરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી આજરોજ રુખમણિ સોસાયટી નવસારી ખાતે વિસ્તરણ રેન્જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના ૭૫માં વનમહોત્સવની ઉજવણી તાલુકા…
નવસારી: સ્ટેમ્પ ડયુટીની રકમ ના ભરી હોય તેવા મિલકત ધારકોને ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવા નોટીસ આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના નવસારી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ – ૧૯૮૫ તથા ત્યારબાદ ના એક લાખથી વધુ…
નવસારી જિલ્લાના બે શિક્ષકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક’ થી સન્માનિત કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી એક શિક્ષક સમર્પણભાવથી, પ્રામાણિકતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે, તો સમાજમાં મોટું પરિવર્તન આવી શકે. શિક્ષકની શક્તિ…
નવસારી જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારીનવસારી શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર સંયુકત ઉપક્રમે જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ કાર્યક્રમ જિલ્લા પંચાયત…










