NAVSARI
-
ST/OBC ના ખોટા પ્રમાણપત્રથી નોકરી મેળવ્યાનો આક્ષેપ: AMC દ્વારા વિજીલન્સ સેલને તપાસ સોંપાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડો. નિરવ પટેલની ફરિયાદ બાદ મુખ્યમંત્રી કાર્યાલયની દખલ; 30 દિવસમાં તપાસ પૂર્ણ કરી કાર્યવાહી કરવાની માંગ…
-
UIDAIએ નવસારીમાં નવું આધાર સેવા કેન્દ્ર શરૂ કરીને નાગરિક-કેન્દ્રિત સેવાઓનો વિસ્તાર કર્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી, તા. 5 જુલાઈ : યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની પ્રાદેશિક કચેરી મુંબઈ દ્વારા નવસારીમાં…
-
ખેરગામમાં શ્રીજી હોટેલ પાસે રસ્તાની વચ્ચે પડેલી બંધ લારીથી સ્થાનિકોમાં રોષ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના મુખ્ય બજારમાં શ્રીજી હોટેલની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તાર તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી…
-
ધારાસભ્ય રાકેશ દેસાઈ અને કમિશનર જયેશ ઉપાધ્યાયની બેઠકમાં નવસારી શહેરના વિકાસકાર્યોને લીલી ઝંડી
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ધારાસભ્ય રાકેશ દેસાઈ અને કમિશનર જયેશ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સંકલન બેઠક; ડ્રેનેજ, રોડ વાઈડનિંગ,…
-
વાંસદા -ખેરગામ તાલુકામાં દિવાળીના તહેવાર દરમિયાન હંગામી ફટાકડા વેચાણના પરવાના માટે અરજી મંગાવાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને વાંસદા સબ-ડિવિઝન હેઠળના વાંસદા તથા ખેરગામ તાલુકાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં…
-
વાંસદા: NH-56 પર જામલિયાનો ‘મોતનો વળાંક’! વધુ જાનહાનિ પહેલાં તંત્ર જાગે તેવી ડો.નિરવ પટેલની માંગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા–ધરમપુર NH-56 પર જીવલેણ વળાંક સુધારવા કલેક્ટર અને માર્ગ-મકાન વિભાગને રજૂઆત; સ્થાનિકોના જીવ બચાવવા…
-
કાવેરી સુગર જમીન પર IPL બોર્ડ, સાદડવેલમાં ખેડૂતોનો વિરોધ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ કાવેરી સુગર મિલ શરૂ થશે અને શેરડીના ખેડૂતોને યોગ્ય બજાર તેમજ પોષણક્ષમ ભાવ મળશે તેવી…
-
નવસારી: “મારા નિવેદનને ખોટા સંદર્ભમાં રજૂ કરાયું”:નવસારીના મેયર અશોક ધોરાજીયાની સ્પષ્ટતા
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસા દરમિયાન ભુવા પડવાની ઘટનાઓને હળવાશથી લેવાનો પ્રશ્ન જ નથી; ચારેય ઝોનમાં GSP મટીરીયલનો પૂરતો…
-
ચોમાસામાં નવસારી કમિશનરનો કડક એક્શન :ડ્રેનેજની બેદરકારી ભારે પડી: કમિશનરે અધિકારીઓને ફટકારી નોટિસ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ચોમાસામાં કમિશનર જયેશ ઉપાધ્યાયએ તૂટેલા મેનહોલ મુદ્દે અધિકારીઓને નોટિસ, મોડલ ફાયર સ્ટેશન તાત્કાલિક કાર્યરત…
-
નવસારી જિલ્લામાં મેઘતાંડવ : ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ૬૩ માર્ગો બંધ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ ચીખલીમાં ૨૩૨ મીમી, વાંસદામાં ૨૪૧ મીમી અને ગણદેવીમાં ૧૯૮ મીમી વરસાદ; ચારેય લોકમાતા નદીઓ…