NAVSARI
-
Vansda: ધારાસભ્ય અનંતભાઈ પટેલે શિક્ષણમંત્રીને કોંગ્રેસના સમયથી ચાલતી શિષ્યવૃત્તિ ને પુનઃ બહાલ કરવા રજુઆત કરી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ રદ કરવાનો તઘલખી નિર્ણયને રદ કરી આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ…
-
Navsari:-માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજલપોર ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી રમતોત્સવ દ્વારા કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વિશ્વ વિકલાંગ દિન” નિમિત્તે માનવ કલ્યાણ ટ્રસ્ટ”મમતા મંદિર”સંકુલના મેદાનમાં દિવ્યાંગો માટે વિધ-વિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું…
-
નવસારીમા ભારે આક્રોશ સાથે બાંગ્લાદેશના હિંદુઓ પર થતા અત્યાચાર ના વિરોધમાં મહારેલી યોજી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં આજે હિન્દૂ હિતરક્ષા સમિતિ નવસારી તેમજ આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ,બજરંગદળ સહિત વિવિધ હિન્દૂ સંગઠનના આગેવાનો…
-
Navsari: એઇડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી શાખા દ્વારા ભક્તાશ્રમ શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વર્લ્ડ એઇડ્સ અવેરનેસ ડે નિમિત્તે રેડક્રોસ નવસારી જિલ્લા શાખા અને ભક્તાશ્રમ શાળાના સંયુક્ત ઉપક્રમે કાઉન્સેલર શિક્ષકો…
-
Navsari: વાંસદા નેશનલ પાર્ક નજીક આવેલ આંબાબારી ગામે ૬ વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કરતા લોકોમાં ભય..
*વાત્સલ્યમ સમાચાર* મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ વાંસદા તાલુકામાં આવેલ આંબાબારી ગામ ખાતે વહેલી સવારે ૬ વર્ષીય દીક્ષિણ ચૌહાણ પર આકસ્મિક દીપડાએ…
-
ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં રસ્તાનું ખાતમુહૂર્ત સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં વિક્રમભાઈ પરમારના ઘર સુધીના ડામર રસ્તાનું ખાતમુહૂર્ત મહિલા સરપંચ ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં…
-
વાંસદાના કુરેલીયા ગામના રસ્તાનું ખાતમુહૂર્ત તાલુકા પ્રમુખ દીપ્તિબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું..
*વાત્સલ્યમ સમાચાર* મદન વૈષ્ણવ-વાંસદા ડાંગ વાંસદા તાલુકાના કેલીયા ગામના રસ્તોનું ખાતમુહૂર્ત આજે વાંસદા તાલુકા પ્રમુખ અને માજી તાલુકા પ્રમુખ હસ્તે…
-
નવસારી જિલ્લાનાં તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે ખેડૂતોને માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય…
-
નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગુડઝ તથા પેસેન્જર વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી- વિજલપોર નગરપાલિકા શહેરી વિસ્તારોમાં સાંકડા રસ્તાઓ તેમજ વાહનોની અવર જવરની ક્ષમતા કરતાં રસ્તાઓની સંખ્યા ઓછી…
-
નવસારી જિલ્લામાં કલા મહાકુંભ 2024-25 અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાશે.20ઓક્ટોબર રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી,તા.૦૩ ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર નવસારીની રાહબરી…







