NAVSARI
કોલકાતામા મહિલા ઇન્ટર્ન તબિબ સાથે રેપ વિથ મર્ડરની ઘટનાના વલસાડ ના તબીબોમાં ઘેરા પ્રત્યાઘાત.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પશ્ચિમ બંગળના પાટનગર કોલકાતાની આરજીકાર મેડિકલ કોલેજના મહિલા ઇન્ટર્ન તબિબ પર 9/8/2024 ની મોડી રાત્રે રેપ…
નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના…
Navsari: તા.૨૧ મીએ સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી ખાતે સિનિયર સિટીઝન માટે કેમ્પ યોજાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, નવસારી દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃધ્ધ વ્યકિત માટે વિનામૂલ્યે જીરીયાટીક કેમ્પનું આયોજન…
ખેરગામમાં આખા ગામનો જ્યાં કચરો ભેગો થાય ત્યાજ ગામસભા બોલાવાની ગામજનોની માંગ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામના વેણ ફળિયાના લોકો ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિકોના હિતને અવગણી ગોચર જમીન પર બનાવી…
ખેરગામમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ગાંધી ડૉ.આંબેડકર બિરસા મુંડાની પ્રતિમાની સાફ-સફાઈ અને પુષ્પાંજલિ કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ જિજ્ઞાબેન પટેલ દ્વારા ખેરગામ ખાતે…
વાંસદા તાલુકાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સ્વાતંત્ર્યદિન અને દેશભક્તિ થીમ પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ.
નવસારી જિલ્લામાં ‘ હર ઘર તિરંગા અભિયાનને મળી રહ્યો છે જન પ્રતિસાદ પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્ સમાચાર વાંસદા તાલુકાની સરકારી…
Navsari: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંસદા ખાતે બાઇક રેલી યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહનો માહોલ સર્જાયો છે. સમગ્ર જિલ્લામાં…
Navsari: હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગણદેવી ખાતે તિરંગા યાત્રા યોજાઇ :ગણદેવી નગર દેશભક્તિનાં રંગે રંગાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જનજન સુધી રાષ્ટ્રપ્રેમથી ભાવના જાગૃત થાય તેવા આશયથી “હર ઘર તિરંગા”નું…
નવસારી જિલ્લામાં કિશોરીઓના સર્વાંગી વિકાસની નેમ સાથે “સક્ષમ યુવિકા પ્રોજેક્ટ”નો શુંભારંભ થયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાની કિશોરીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થાય અને સામાજીક વિકાસ કેળવી આત્મનિર્ભર બને તે…
નવસારીના ફુવારા સર્કલથી “હર ઘર તિરંગા” અભિયાનના ભાગરૂપે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી “ભારત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ…







