NAVSARI
-
આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ-ફ્રી શીપ કાર્ડ યોજના
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી સરકારની આ યોજકીય સહાયથી હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે : રમેશભાઈ પટેલ (લાભાર્થીના પિતા)…
-
ખેરગામમાં રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં ચાંદીપુર વાયરસ સામે સચેત રહેવા આહવાન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં…
-
ઉનાઈ ગ્રામ પંચાયત હસ્તકની જમીનમાં પાકી દુકાનો બનાવી દેવામાં આવી
ઉનાઈ ગ્રામ પંચાયત હસ્તકની જમીનમાં પાકી દુકાનો બનાવી દેવામાં આવી ગ્રામ પંચાયત દ્વારા પતરા નો શેડ બનાવી નવી આવક…
-
ખેરગામ જનતા કેળવણી મંડળ દ્વારા હાઇસ્કુલ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૨૯ યુનિટ રક્ત એકત્ર કરાયું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ…
-
Navsari: વિકાસકામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત…
-
Navsari: મટવાડ ખાતે”આઝાદીની લડતમાં દાંડી માર્ચનું મહત્ત્વ વિષય પર નિબંધ લેખન યુવા સ્પર્ધાનું કાર્યક્રમ યોજાયું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નેહરુ યુવા કેન્દ્ર, નવસારી (યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર), ગુજરાત પ્રવાસન નિગમ સંચાલિત યાત્રી…
-
નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનું કરોડોનું કૌભાંડ,10 લોકોની ધરપકડ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી જિલ્લાના બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગના એક નિવૃત અધિકારી સહિત 10 લોકોની સુરત CID ક્રાઇમ…
-
ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરગામ ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા 111 બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું.
વાત્સલ્યમ્ સમાચાર પ્રિતેશ પટેલ વાંસદા ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરગામ ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા 111 બોટલોનું…
-
નવસારી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતમિત્રો, વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના ખેડૂતો માટે ચાલુ વર્ષમાં “ GROW MORE FRUIT CROPS ” અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં…
-
ખેરગામમાં કોમી એખલાસભર્યા માહોલમાં તાજીયાઓનુ ઝુલૂસ સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઇસ્લામ ધર્મ માટે કરબલાના મેદાનમાં શહિદ થયેલા હઝરત ઇમામ હુસેન અને 72 સાથીઓની યાદમાં મુસ્લિમો મહોરમ…





