NAVSARI
-
નવસારીમાં સતત ચોથા દિવસે પણ વરસાદ યથાવત: તંત્ર એ રસ્તા ઉપર પડેલા ઝાડ,વિજપોલ તાત્કાલિક હટાવી રસ્તાઓ ખુલ્લા કરાવ્યા
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે પણ મેઘ મહેર યથાવત રહેતા ઠેરઠેર જગ્યાઓએ પાણી ભરાવાના સાથે ઝાડ પડવાના…
-
નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલ
વાત્સલ્યમ સમાચાર નવસારી પાયાના સ્તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને…
-
નવસારી જિલ્લામાં આગામી તા.૦૩જી જુલાઇ સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી શહેરમા છ સ્થળો એ ઝાડ પડી જતા ડિઝાસ્ટર ટીમ એક્શનમાં આવી : ફાયર ટીમ દ્વારા…
-
Navsari: બીલીમોરા નગરપાલિકાની બેદરકારીએ ગટરમાં ગરક થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો.
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે વખારીયા રોડ પર આવેલ જીવન જ્યોત એપાર્ટમેન્ટ નજીક વિસ્તારમાં રહેતા શેખ…
-
Navsari: જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર નવસારી મેલેરિયા ફ્રી ગુજરાત અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન…
-
નવસારી જિલ્લાની શાળા-આંગણવાડીના બાળકોને પ્રવેશ કરાવતા વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલ
વાત્સલ્યમ સમાચાર નવસારી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪-૨૫ના બીજા દિવસે નવસારી જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને…
-
નવસારી જિલ્લાની સરકારી કચેરીઓમાં વચેટીયાઓના પ્રવેશ પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી કેતન પી.જોષીએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા…
-
નવસારી જિલ્લામાં પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ જાહેરનામું બહાર પાડયું
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે. અને…
-
શ્રી સદગુરુ હાઈસ્કૂલ ભીનારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.
શ્રી સદગુરુ હાઈસ્કૂલ ભીનારમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો. પ્રિતેશ પટેલ વાંસદા વાત્સલ્યમ્ સમાચાર વાંસદા તાલુકાના ભીનાર શ્રી સદ્દગુરૂ…
-
નવસારી જિલ્લામાં ૦ થી ૫ વર્ષના બાળકોના લક્ષ્યાંક ૧૧૬૦૯૪ સામે ૧૦૦ ટકા સિધ્ધિ
વાત્સલ્યમ સમાચાર નવસારી ૬૩૩ રસીકરણ બુથ, ૧૨૨૯, રસીકરણ ટીમો, ૧૬ મોબાઇલ ટીમ સાથે નવસારી આરોગ્ય તંત્રની ખડેપગે કામગીરી થકી તમામ…









