NAVSARI
-
વાંસદા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો યથાવત, કોંગ્રેસે આપી મજબૂત ટક્કર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકામાં 28માંથી 16 બેઠકો સાથે ભાજપ સત્તામાં, કોંગ્રેસે 12 બેઠકો મેળવી રાજકીય સમીકરણો બદલ્યાં…
-
નવસારીમાં ભાજપનો ઐતિહાસિક વિજય: ભુરાભાઈ શાહ–અશોકભાઈ ધોરાજીયાની જોડી ‘ચાણક્ય’ સાબિત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો સર્વત્ર દબદબો, કોંગ્રેસ સીમિત – જિલ્લાની રાજનીતિમાં સ્પષ્ટ સંદેશ નવસારી જિલ્લાની સ્થાનિક…
-
વાંસદા તાલુકા પંચાયત ચૂંટણીમાં મતદાનમાં મહિલાઓએ પુરુષોને પાછળ મૂક્યા,કુલ 72.55% મતદાન નોંધાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં મતદારોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર તાલુકામાં…
-
નવસારીમાં મતદાનનો ઉત્સાહ: કેટલાક વિસ્તારોમાં ઊંચો પ્રતિસાદ,તો ક્યાંક મધ્યમ ટકાવારી નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજના ૫ વાગ્યા સુધી…
-
ખેરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક…
-
ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. આ મુદ્દે સમાચાર પ્રસિદ્ધ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી બુધવારે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વાવ ગામના દેસાઈ ફળિયામાં આવેલ બોરનો હેન્ડપમ્પ છેલ્લા કેટલાક સમયથી બંધ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક…
-
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ : ૧૮૧ બેઠકો માટે ૨૬ એપ્રિલે મતદાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાના અધ્યક્ષસ્થાને પ્રેસ બ્રિફિંગ યોજાઈ હતી મતગણતરી ૨૮ એપ્રિલે •…
-
નવસારી:મતદાન માટે શ્રમિકોને ખાસ રજા: 26 એપ્રિલે રાજ્યભરમાં સૂચના અમલમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: રાજ્યમાં તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રમિકો અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા ‘Waste to Best’ અભિયાન: કચરામાંથી સર્જન, સ્વચ્છતામાં નવી દિશા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ‘Waste to Best’ અભિયાનને ગતિ આપવામાં…
-
ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ પાણી નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ફળિયામાં…









