NAVSARI
-
નવસારી જિલ્લામાં સરપંચ ઉમેદવારો માટે કુલ- ૧૮૯ તેમજ સભ્ય માટે કુલ-૭૦૩ જેટલા ફોર્મ ભરાયાં..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીઃતા.9,રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર…
-
ખેરગામમાં ઉનાળાની પાણી સમસ્યા નિવારવા માટે 20 જેટલા બોર અને હેન્ડપંપનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાની ઋતુમાં પાણીની વિકટ સમસ્યાને દુર કરવા હેતુસર ગામના વિવિધ વિસ્તારમાં 20…
-
નવસારી ટ્રાફીક જાગૃતિ અભિયાનમાં વિવિધ વિભાગો દ્વારા વિધાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરાશે…..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા વહીવટી તંત્ર તરફથી આગામી આશરે ૩૫ દિવસ સુધી ‘‘નવસારી ટ્રાફીક જાગૃતિ અભિયાન-૨૦૨૫’’શરૂ કરવામાં આવી…
-
નવસારી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી, દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરાયુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૦૯,ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજશિંહ ચૌહાણના માર્ગદર્શનથી તા. ૨૯ મે થી ૧૨ જુન દરમિયાન સમગ્ર ભારત…
-
પ્રો. ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ આંગણવાડી અને શાળાઓમાં બાળહિતના લોકસેવા કાર્યક્રમો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રો. ડૉ. મનોજ ગોંગીવાલા, ગુજરાત સરકારના એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પના કોર્ડિનેટર તથા સર પી. ટી. સાયન્સ…
-
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ગણદેવી તાલુકાના વણગામમાં વોટર રિએક્ટર સ્ટ્રક્ચર પ્રકલ્પની મુલકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી/તા.૮,નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વણગામ ગ્રામ પંચાયત ભવન ખાતે જિલ્લા વહીવટીતંત્ર તથા જનભાગીદારીના માધ્યમથી સ્ટોર્મ વોટર…
-
બીલીમોરા નગરપાલિકાના રૂ.૨૩.૬૦ કરોડના કામોનું લોકાર્પણ/ખાતમુર્હૂત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *બીલીમોરાના નગરજનોને આધુનિક રૂ. ૧૧.૩૫ કરોડના ખર્ચે બનેલ નવનિર્મિત સ્પોર્ટસ કોમ્પલેક્ષની મળી ભેટ* નવસારીતા.૮,નવસારી જિલ્લાના બીલીમોરા…
-
નવસારી ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે કાલિયાવાડી બ્રિજ તથા જુનાથાણા સ્વામી વિવેકાનંદ સર્કલનું લોકાર્પણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી તા.૮ જૂન,નવસારી શહેરના વિકાસના દ્રષ્ટિકોણે મહત્વપૂર્ણ અને ટ્રાફિક માટે જીવનરેખા સમાન નવીન કાલિયાવાડી બ્રિજનું આજે…
-
વાંસદાના વાઘાબારી ગામે થયેલ મડર કેસના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વાંસદા પોલીસ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગામડાઓમાં હજુપણ અંધશ્રદ્ધામાં વિશ્વાસમાં આવી ભુવા ભગતો પાસે જાત જાતની વિધિ કરાવતા હોય છે.…
-
નવસારી “વન છે તો જીવન છે” એ થીમ પર આધારિત” જંગલ ને જીવવા દો”શેરી નાટક ભજવાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિતે નવસારી દાંડી રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે…








