NAVSARI
દુદાણા લીમડાવાળા દાદા ને શરણે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ભાવનગર જીલ્લાના બગદાણા પાસે આવેલા દુદાણા ગામે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો.જેમાં વિશ્વ વિખ્યાત કથાકાર…
Navsari- ૨૧મી માર્ચ: વિશ્વ વન દિવસ વિશેષ: પર્યાવરણની માવજત સાથે વિકાસનો વિસ્તાર ધરાવતો નવસારી જિલ્લો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ – નવસારી *નેશનલ હાઇવેની બન્ને તરફ મિયાવાકી પધ્ધતિથી વનોના નિર્માણની પહેલ ઉપાડતું નવસારી જિલ્લા સામાજિક વનીકરણ…
નવસારી જિલ્લાના ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મિલકત ભાડે આપેલાની વિગત પોલીસને આપવી
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં બહારના રાજયોમાંથી તથા ગુજરાતના અન્ય વિસ્તારમાંથી અગર દેશ બહારથી આવતાં ત્રાસવાદી/અસામાજીક તત્વો કોઇના મકાન,…
નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે વિસ્તરણ કાર્યકરોની દ્વિદિવસીય પ્રાકૃતિક કાર્યશાળા સંપન્ન થઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યને પ્રાકૃતિક ખેતી કરવા પ્રત્યે આકર્ષવા માટે સક્રિય પ્રયાસો આદર્યા છે. સરકારનાં આ…
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા આશા સંમેલન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તાલુકા આરોગ્ય કચેરી જલાલપોર દ્વારા આશા બહેનોનુ આશા સંમેલન ડો. આંબેડકર ભવન કાલીયાવાડી ખાતે યોજાયું હતુ.…
વાંસદા તાલુકાના ઉપસળ ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતતા કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મનુષ્યના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અને ખેત પેદાશમાં આવતા રસાયણોનાં અવશેષોથી બચવા તથા ખેતી પાછળ…
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેરા બાકીદારો માટે જાહેર નોટિસ મિલકતો સીલ અને હરાજી કરવામાં આવશે..
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ઓફિસ દ્વારા વેરો ન ભરનાર મિલકત માલિકો સામે કડક કાર્યવાહી શરૂ…
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી ભૂરાભાઈ શાહની નિયુક્તિ થતાં વાંસદા ખાતે ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાના સીતાપૂર ખાતે વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુરાભાઇ શાહ ને ફરીથી નવસારી જિલ્લાના પ્રમુખ…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વેડછા ગામે આર્યા પ્રોજેકટ અંતર્ગત પાણીચા અથાણાં બનાવટની તાલીમ યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ખેડૂતને પોતાની ખેત પેદાશોનાં મૂલ્યવર્ધન થકી વધુ આવક મળી રહે તે હેતુથી ARYA પ્રોજેકટ અંતર્ગત કૃષિ…










