GUJARAT
-
નવસારી જિલ્લાના ગણદેવાના વિશાલ પંચાલ ને અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડથી સન્માનિત કરાયાં..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિ કામ સાથે સંકળાયેલા સેવારત ઉપાસકોનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું…
-
નવસારી:ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઉનાઈ અને દાંડી ખાતેથી ખાણીપીણીના ૨૪ જેટલા નમૂના ટેસ્ટ માટે ચીલ કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તે અનુસંધાનના નિયમો અને રેગ્યુલેશન્સ હેઠળ યાત્રાધામ…
-
ચોટીલાના પ્રાંત અધિકારીએ મુળીના ભેટ ગામેથી રૂ.2,87 કરોડનો ગેરકાયદેસર કોલસો અને મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના છેવાડાના ભેટ ગામમાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે…
-
ધ્રાંગધ્રાના બાવળી રોડ પર હનુમાનજી મંદિરમાં વીજળીના વાયર હટાવી દેવાતા અંધારપટ્ટ છવાયો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના બાવળી રોડ પર આવેલા ફલકુ ડેમના કાંઠે આવેલા પ્રાચીન હનુમાનજી મંદિરમાં વીજળીના…
-
પાટડી પોલીસે પારિવારિક ઝઘડામાં માતાથી અલગ થયેલા ચાર વર્ષના બાળકને પરત અપાવ્યો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની પાટડી પોલીસે એક પારિવારિક ઝઘડામાં માતાથી અલગ થયેલા ચાર વર્ષના બાળકને તેની…
-
ધ્રાંગધ્રાના જશમતપુર પાસે કેનાલમાં પડેલા પિતા-પુત્રની 7 દિવસે પણ ભાળ નહીં.
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાતાલુકાના જશમતપુર પાસેની નર્મદા કેનાલમાં પડેલા પિતા પુત્રની સાત દિવસ થવા છતાય ભાળ નહી…
-
સુરેન્દ્રનગરમાં મોબાઈલના દુરૂપયોગથી વિખૂટા પડેલા પરિવારને 181 અભયમે ફરી જોડ્યો
તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરુણીને પોતાની ભૂલ સમજાતા માતા-પિતા સાથે ઘરે પરત ફરી, 181 ટીમની સમયસર અને અસરકારક દરમિયાનગીરી બદલ…
-
અસ્મિતા કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી:78 બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો
સમીર પટેલ, ભરૂચ વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે માનસિક દિવ્યાંગ બાળકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું…
-
દહેજ મારામારી કેસનો વોન્ટેડ આરોપી પકડાયો:સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇન્દોરથી ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ 2022ના મારામારીના ગુનામાં સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી અખીલેશ ગંગારામ દિવાકર (ઉ.વ.…
-
માટીખનન પર દરોડો:વાગરાના ગલેન્ડા ગામે માટીચોરીનું કૌભાંડ, 1.15 કરોડના વાહનો જપ્ત
સમીર પટેલ, ભરૂચ વાગરા તાલુકાના ગલેન્ડા ગામે ભૂસ્તર વિભાગની ટીમે ગેરકાયદે માટીખનન પર દરોડો પાડયો હતો. ગલેન્ડા ગામમાં માટી ચોરી…









