GUJARAT
-
અંકલેશ્વર: હિન્દૂ મહિલા પર દુષ્કર્મ આચરનાર મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર બુલ્ડોઝર ફેરવાયું !
સમીર પટેલ, ભરૂચ તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી…
-
જંબુસરમાં પોલીસકર્મી સામે ACB એ લાંચનો ગુનો નોંધ્યો: અરજદારને હેરાન ન કરવા ₹75,000ની માંગણી કરી હતી
સમીર પટેલ, ભરૂચ ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે…
-
ભરૂચ શહેરના ભારતી રો હાઉસ નજીક એક બનાવ સર્જાયો હતો, જેમાં વીજ તારને અડતા એક મોરનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
સમીર પટેલ, ભરૂચ મળતી માહિતી મુજબ, ભરૂચ શહેરના હરિયાળાભર્યા વિસ્તારોમાં મોર ફરતા જોવા મળે છે. આજે જે.બી. પાર્ક વિસ્તારમાં…
-
કાલોલ તાલુકાના ઘુસર ગામે રેતી ભરેલ ટ્રેકટર રોકવાની અદાવતે 4 વ્યક્તિઓ દ્વારા હુમલો કરતા એક ઈજાગ્રસ્ત.
તારીખ ૦૪/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ઘણા ગામોમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવે છે ભૂતકાળમાં ઘુસર ગામે મારામારી…
-
મોડાસા : કેશરપુરા ગામ નજીક ખેતરમાં આવેલ કુવામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ મોડાસા : કેશરપુરા ગામ નજીક ખેતરમાં આવેલ કુવામાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો મોડાસા તાલુકાના…
-
આણંદમાં અમુલ ડેરી રોડ પર 7 દુકાનદારોને રૂપિયા 70 હજારનો દંડ ફટકાર્યો
આણંદમાં અમુલ ડેરી રોડ પર 7 દુકાનદારોને રૂપિયા 70 હજારનો દંડ ફટકાર્યો તાહિર મેમણ – આણંદ 04/12/2025 -વારંવાર…
-
MORBI મોરબી હળવદ રોડપર ઠંડીમાં કાચ વિનાની સ્કૂલ બસ દોડતી જોવા મળી.
MORBI મોરબી હળવદ રોડપર ઠંડીમાં કાચ વિનાની સ્કૂલ બસ દોડતી જોવા મળી. મોરબી-હળવદ રોડ પરથી એક અત્યંત બેદરકારીભર્યો અને ચોંકાવનારો…
-
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં સંસ્કૃત વિભાગ દ્વારા ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરાયું
4 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં સંસ્કૃત વિભાગ દ્વારા ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરાયું. સવારે…
-
દિવ્યાંગજનોના અધિકારો, સશક્તિકરણ, સમાનતા, શિક્ષણ તેમજ તેમના આંતરિક કૌશલ્યો અંગે જાગૃતિ માટે રેલીનું કરાયું આયોજન
4 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પાલનપુર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ.ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં દિવ્યાંગ રેલીનું આયોજન કરાયું…
-
સંવિધાનિક પદની ગરિમા સંવિધાનિક પદ ઉપર બેઠેલા લોકો જ રાખતા નથી, આવી ઉતરતી કક્ષાની રાજનીતિ અરાજકતા ને જન્મ આપે છે:દિનેશ બારીઆ
તારીખ ૪/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ રાજનીતિની દ્રષ્ટિએ ગુજરાત હંમેશા શાંત, સરળ અને શ્રેષ્ઠ રહ્યું છે અને ગણાય છે પરંતુ પાછલા…









