GUJARAT
-
મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ વિવાદિત દરગાહનું તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું
મોરબી: ઐતિહાસિક મણિ મંદિરની બાજુમાં બનેલી અને લાંબા કાનૂની વિવાદના કેન્દ્રમાં રહેલી ગેરકાયદેસર દરગાહ તોડી પાડવામાં આવી હતી. સ્થાનિક લોકોએ…
-
અરવલ્લી : LCB દ્વારા ઉભરાણથી અહમદપુરા સુધી ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરી ₹2.95 લાખનો દારૂ ઝડપાયો
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી : LCB દ્વારા ઉભરાણથી અહમદપુરા સુધી ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરી ₹2.95 લાખનો દારૂ ઝડપાયો અરવલ્લી…
-
હાલોલના જ્યોતિ સર્કલ નજીક ચાલુ વીજ લાઇનનો થાંભલો કાર પર પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨.૧૨.૨૦૨૫ હાલોલ ટોલનાકા પાસે જ્યોતિ સર્કલ નજીક મુખ્ય માર્ગ પર વીજ પુરવઠાનો થાંભલો વાયર સાથે તૂટી પડતા…
-
અરવલ્લી જિલ્લામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ની કામગીરી પૂર જોશમાં – સરેરાશ ૯૪.૯૧% કામગીરી પૂર્ણ
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ની કામગીરી પૂર જોશમાં – સરેરાશ ૯૪.૯૧% કામગીરી પૂર્ણ…
-
“સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫” નો આયોજન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૦૨ ડિસેમ્બર : દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા…
-
ભિલોડા : પોતાની પત્ની પર વહેમ તેમજ આડા સબંધ નો શક વહેમ રાખી ઇસમને મોતને ઘાટ ઉતારનાર ઝડપાયો – ખુનના ગુન્હાનો આરોપી એલ.સી.બી.એ ઝડપી પાડ્યો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ ભિલોડા : પોતાની પત્ની પર વહેમ તેમજ આડા સબંધ નો શક વહેમ રાખી ઇસમને મોતને…
-
H.O.થી સુચના આવ્યે વધુ પગલા લેવાશે-R.O. GPCB
કારખાનાના ગંદા પાણી-જામનગરમાં ચાર કારખાનામાં તપાસ બાદ દંડ કે ક્લોઝર?? સૌ જાણકારોની નજર જામનગર (ભરત ભોગાયતા) જામનગરમાં અમુક કારખાનાના વેસ્ટ…
-
ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ બોરવાણી પીએચસી ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા 169 દર્દીઓની તપાસ
તા.૦૨.૧૨.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ બોરવાણી પીએચસી ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા 169…
-
વિજાપુર આઈ.ટી.આઈ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ
વિજાપુર આઈ.ટી.આઈ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર ભાવસોર પાટીયા પાસે આવેલ આઇ ટી…
-
વિજાપુર APMCમાં અત્યાર સુધી 72હજાર ચાર સો ચાલીસ બોરી મગફળીની સરકાર દ્વારા ખરીદી કરાઈ
વિજાપુર APMCમાં અત્યાર સુધી 72હજાર ચાર સો ચાલીસ બોરી મગફળીની સરકાર દ્વારા ખરીદી કરાઈ વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર વિજાપુર…









