GUJARAT
-
સરદાર પટેલની 150મી જયંતિ પર અમદાવાદના આધુનિક વિકાસમાં તેમના ક્રાંતિકારી યોગદાનનું સ્મરણ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક ચાલી રહી છે. રાષ્ટ્રીય એકતા અને દેશની એકીકરણ…
-
ઇસરી પોલીસ સ્ટેશન ના પી આઈ જી કે વહુનીયા ની બદલી થતા ભાવુક દ્રશ્યો સર્જાયા.. સમગ્ર સ્ટાફ રડી પડ્યો
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ ઇસરી પોલીસ સ્ટેશન ના પી આઈ જી કે વહુનીયા ની બદલી થતા ભાવુક દ્રશ્યો સર્જાયા.. સમગ્ર…
-
રાજપુર ખાતે રામ-લક્ષ્મણ ની જોડી સમાન રસીકભાઈ તથા વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
રાજપુર ખાતે રામ-લક્ષ્મણ ની જોડી સમાન રસીકભાઈ તથા વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. ઓગડ તાલુકાના રાજપુર ખાતે પ્રજાપતિ વાસમાં…
-
Dong: સરદાર વલ્લભભાઈ પટેલની ગરિમા જાળવી રાખવા બાબતે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ગરિમા જાળવવા માટે જિલ્લા કલેક્ટરને…
-
નવસારી: વલસાડથી પ્રસ્થાન થયેલી ગોદાવરી પ્રવાહ રોડયાત્રા નવસારી પહોચતા પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૩૦: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે વલસાડ જિલ્લાથી શરૂ થયેલી ગોદાવરી પ્રવાહ રોડયાત્રાનો નવસારી જિલ્લામાં…
-
ડાંગ જિલ્લામાં દીપડાનો વધતો આતંક:-ડાંગના કડમાળ અને થોરપાડા ગામોના લોકોમાં ભયનો માહોલ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાની કડમાળ ગ્રામ પંચાયત અને આસપાસના વિસ્તારોમાં દીપડાના સતત વધી રહેલા ત્રાસના કારણે ગ્રામજનોમાં ભારે…
-
પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા માધાપર ખાતે નવી NRI શાખાનું ઉદ્ઘાટન કરાયું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૩૦ નવેમ્બર : પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા માધાપર ખાતે NRI…
-
દાહોદ ટાઉન બી ડીવીજન પોલીસ મથકે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ નોંધાઈ અપહરણની ફરિયાદ
તા.૩૦.૧૧.૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ ટાઉન બી ડીવીજન પોલીસ મથકે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ નોંધાઈ…
-
ડાંગમાં પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓની બંદરબાટ નિતી: વાસુર્ણા ગામે મીની પાઇપલાઇન યોજના પાણી વગરની
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યનાં ચેરાપૂંજી તરીકે ઓળખાતા ડાંગમાં ચોમાસામાં પડતા 100 ઈંચ વરસાદથી લોકોને પાણી મળી રહે તે માટે…
-
નવસારી જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જલાલપોરની સરકારી શાળા નવીન ટેક્નોલોજી “સ્માર્ટ બાઇક સેફ્ટી પ્રોજેક્ટમાં પ્રથમ ક્રમાંકે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,નવસારી અને જિલ્લા શિક્ષણાધીકારીશ્રીની કચેરી,નવસારી દ્વારા આયોજિત નવસારી જિલ્લાનું બાળ વૈજ્ઞાનિક ગણિત…









