GUJARAT
-
વઢવાણ તાલુકાના ખારવા- ગોમટા બલદાણા રોડ પર નવા માઈનોર બ્રિજની કામગીરીનો શુભારંભ
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત અને લોકો માટે વધુ…
-
ધ્રાંગધ્રા ખાતે આવતીકાલે સવારે ૭ કલાકે સરદાર @૧૫૦ યુનિટી માર્ચનું આયોજન
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એકતા પદયાત્રાની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, ભારત રત્ન, લોખંડી પુરુષ અને આઝાદ ભારતના…
-
લીંબડીના ધારાસભ્યના હસ્તે પાણશીણા ગામે રૂ.2.51 કરોડના ડામર રોડના કામનું ખાતમુહૂર્ત
તા.19/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હેઠળ લીંબડી તાલુકાના પાણશીણા ગામે જનસુખાકારી અને માળખાગત સુવિધાના…
-
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૧ માં હપ્તા નું અનાવરણ કાર્યક્રમ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વિ.કે. વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા…
-
કાલોલ:અમૃત વિધાલય ફુડ પોઈઝનીંગ મામલે શાળા ના પાણીના 3 સેમ્પલ ફેલ. આરોગ્ય વિભાગે શાળાને જરૂરી સૂચનાઓ આપી.
તારીખ ૧૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના અલવા ગામ માં આવેલ અમૃત વિધાલય નામની ખાનગી શાળામાં ગત 26 સપ્ટેમ્બર ના…
-
બેઢીયા હાઈવે ઉપર ખાનગી કંપનીમાં અનઅધિકૃત રીતે ગાર્ડ રાખનાર ફિલ્ડ ઓફિસર સામે એસઓજી પોલીસે કાર્યવાહી કરી.
તારીખ ૧૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ એસઓજી પોલીસ સ્ટેશન પીએસઆઇ બી કે ગોહિલ પોલીસ સ્ટાફ સાથે વેજલપુર વિસ્તારમાં ઔધોગિક એકમો મા…
-
દેલોલ ખાતેથી ‘સરદાર@ ૧૫૦ યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં સહભાગી બન્યા.
તારીખ ૧૯/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજ રોજ કાલોલ તાલુકાના દેલોલ હાઈસ્કૂલથી થી રાબોડ ગામ સુધીની આ ઐતિહાસિક પદયાત્રામાં સાંસદ રાજપાલસિંહ…
-
દિયોદર નવ નિયુક્ત કોગ્રેસ પ્રમુખનો પદ ગ્રહણ સમારોહ યોજાયો
દિયોદર નવ નિયુક્ત કોગ્રેસ પ્રમુખનો પદ ગ્રહણ સમારોહ યોજાયો પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ પ્રમુખ તરીકે ઉમેદભાઈ પટેલ ની પસંદગી…
-
અખિલ ભારતીય વણકર સમાજ મહાસંગ મહીસાગર ની ટીમ દ્વારા કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાની શુભેચ્છા મુલાકાત
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ,ફ્રી રિષિપ્ટ કાડૅ,નોંન ગ્રાન્ટેડ શાળા કોલેજોમાં રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર આ અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ મહીસાગર ની…
-
ઓગડ તાલુકાના તાણામા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિત્તે પોથીયાત્રા નીકળી.
ઓગડ તાલુકાના તાણામા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિત્તે પોથીયાત્રા નીકળી. ઓગડ તાલુકાના ઘેઘૂરવડના નામથી પ્રખ્યાત જ્યાં ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી…









