GUJARAT
-
કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ
તા.13/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ, વણા રોડ પર ડામર પેચવર્ક કરાયું, તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે…
-
મેઘરજ : SP મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈનસ્પેક્શન અને પોલીસ દરબાર યોજાયો
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ મેઘરજ : SP મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈનસ્પેક્શન અને પોલીસ દરબાર…
-
GUJRAT:ઐતિહાસિક રાહત પેકેજ પર ગુજરાતના કૃષિમંત્રીની મોટી જાહેરાત; આ તારીખથી શરૂ થશે ઓનલાઈન પોર્ટલ
GUJRAT:ઐતિહાસિક રાહત પેકેજ પર ગુજરાતના કૃષિમંત્રીની મોટી જાહેરાત; આ તારીખથી શરૂ થશે ઓનલાઈન પોર્ટલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી…
-
“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો…
-
જૂનાગઢની ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં ભોજન ગુણવત્તા અને અન્ય સુવિધાઓ જળવાઈ રહે તે માટે કલેકટરશ્રી, જૂનાગઢની તાકીદ
જુનાગઢ શહેરમાં સરદાર નજીક આવેલ ડો. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય માં હોસ્ટેલમાં રહેતી દીકરીઓએ જમવાની ગુણવત્તા બાબતે ફરિયાદ રજૂઆત આવતા…
-
સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત કામકાજ/મજૂરી કરતા લોકો માટે સગવડ મળી રહે તે માટે વ્યવસ્થા કેમ્પ યોજાશે
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત કામકાજ/મજૂરી કરતા લોકો માટે સગવડ મળી રહે તે માટે વ્યવસ્થા કેમ્પ…
-
BZ કૌભાંડ : બાયડના ધર્મેન્દ્ર જયસ્વાલ, પાલનપુરના પ્રકાશ વેણ અને ઇડરના ભગવાન વૈરાગી એજન્ટની ધરપકડ,CID ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ BZ કૌભાંડ : બાયડના ધર્મેન્દ્ર જયસ્વાલ, પાલનપુરના પ્રકાશ વેણ અને ઇડરના ભગવાન વૈરાગી એજન્ટની ધરપકડ,CID…
-
માણાવદર અનસુયા ગૌધામની એક ગીર ગાયે બે વાછરડાને જન્મ આપ્યો આ એક કૌતુકસમાન છે
માણાવદર તાલુકા વિસ્તારમાં સૌથી વધારે ખ્યાતિ પ્રાપ્ત કરી આદર્શ ગૌશાળા તરીકે છેક વિદેશની ધરતી સુધી નામના મેળવનાર અનસુયા ગૌધામ ફંડ…
-
કેશોદ તાલુકાના શેરગઢ ગામે બાબરીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું
કેશોદ ના શેરગઢ ચોવિસી દરબાર શ્રી બાબરીયા પરિવાર ના વંશ શ્રી બાબરીયા ખીમભાઈ ભોજબાપુ તેમના ભાઈ ના સ્મરણાર્થે ભવ્ય ભાગવત…
-
એલસીબી પોલીસે કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.
તારીખ ૧૩/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટેશન સ્ટાફ ને બાતમી મળેલી કે…









