GUJARAT
-
ધ્રાંગધ્રાના ભરાડા ગામે નદીમાંથી ગેરકાયદે રેતી ચોરીના મોટા કારોબાર પર ખાણ ખનિજ વિભાગનો દરોડો, 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે નદીમાંથી ગેરકાયદે રેતી ચોરીના મોટા કારોબાર પર ખાણ ખનિજ વિભાગે…
-
અરવલ્લી જિલ્લામાં મગફળીની ખરીદી શરૂ – ખેડૂતોમાં ઉમંગનું વાતાવરણ – ઉતારામાં ઘટાડો થતા 200 રૂપિયા વધારો કરવાની માંગ
અરવલ્લી અહેવાલ: હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લામાં મગફળીની ખરીદી શરૂ – ખેડૂતોમાં ઉમંગનું વાતાવરણ – ઉતારામાં ઘટાડો થતા 200 રૂપિયા વધારો…
-
ધ્રાંગધ્રા નજીક પોલીસ અને હોમગાર્ડ પર બોલેરો જીપ ચડાવવાનો પ્રયાસ કર્યો
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ રોડ ઉપર પોલીસની ટીમ બેરીકેટ રાખી વાહનચેકીગ કરી રહી હતી એ…
-
સુરેન્દ્રનગર જિલ્લો ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણીમાં પણ જોડાશે
તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના નાની કઠેચી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન,…
-
સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ
તા.10/11/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની રહેશે જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે, રાષ્ટ્રીય…
-
અરવલ્લી – શામળાજી પોલીસે 10 લાખથી વધુના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો – સફેદ પાઉડર ભરેલ કટ્ટાઓના સામાનની આડમાં લવાતો હતો દારૂ
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી – શામળાજી પોલીસે 10 લાખથી વધુના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો –…
-
ખેડૂત સમિતિની મદદથી 450 ખેડૂતોને સંમતિ એવોર્ડ: ભરૂચ જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારનો ખેડૂતોએ આભાર માન્યો
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાતા ખેડૂતોમાં આનંદનો માહોલ…
-
MORBI :દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે આયોજીત જોવા જેવી દુનિયા કાર્યક્રમ માં સેવા અર્પણ કરતા મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ.
MORBI :દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે આયોજીત જોવા જેવી દુનિયા કાર્યક્રમ માં સેવા અર્પણ કરતા મોરબી જલારામ ધામ ના…
-
કાલોલ ખાતે સૂફી સંત હઝરત સૈયદ બદીયુદીન જીંદાશાહ મદાર ના ઉર્ષની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુર જીલ્લા સ્થિત મકનપુર શરીફ ખાતે આરામ ફરમાવતા અને “દમ મદાર બેડા પાર”…
-
કાલોલ તાલુકા ના વેજલપુર સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે સી એજ્યુકેશન દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું.
તારીખ ૧૦/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામે સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર સંચાલિત જે સી એજ્યુકેશન દ્વારા વિજ્ઞાન મેળાનું…









