GUJARAT
-
અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન
અરવલ્લી અહેવાલ : હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન #Vandemataram150 ની ઉજવણીને બાળકો, વાલીઓ તેમજ લાભાર્થીઓ…
-
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વંદેમાતરમના 150 વર્ષની ઉજવણી કરાઈ
સમીર પટેલ, ભરૂચ પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ વંદેમાતરમના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ…
-
કાલોલ ની હોસ્પીટલમાં PMJAY-મા યોજના અંતર્ગત યોજનાકીય માહિતી આપતુ કિઓસ્ક ન હોવાથી શૉ કોઝ નોટિસ ફટકારી.
તારીખ ૦૭/૧૧/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લામાં ગાંધીનગર ની ટીમ દ્વારા આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું…
-
‘ગભરાશો નહીં, વિશ્વાસ રાખો-કેન્સર હારશે, તમે નહીં’: મક્કમ મનોબળ અને દૃઢ ઇચ્છાશક્તિથી કેન્સરને હરાવનાર શીતલબેનનો અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી સંદેશ
સમીર પટેલ, ભરૂચ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસે શીતલબેનનો સંદેશ અન્ય દર્દીઓ માટે પ્રેરણાદાયી છે. તેઓ કહે છે – > “જ્યારે…
-
MORBI મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકા ના અલગ અલગ ગામો ના ખેડૂતો ને થયેલ નુકશાની મુલાકાત લીધી
MORBI મોરબી આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા તાલુકા ના અલગ અલગ ગામો ના ખેડૂતો ને થયેલ નુકશાની મુલાકાત લીધી આજ…
-
ભરૂચ: કરગટ ગામમાં તળાવ બ્યુટિફિકેશનના નામે થઈ રહેલા ખોદકામ સામે ઓડ સમાજે વિરોધ નોંધાવ્યો, પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતી માટી ખોદકામની કામગીરી સામે સ્થાનિક ઓડ સમાજે તીવ્ર વિરોધ…
-
ભરૂચ: કાશીમા હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત અનેક ગંભીર ખામીઓ સામે આવી
સમીર પટેલ, ભરૂચ ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓમાં વધી રહેલી ગેરરીતિઓ સામે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે.પ્રધાનમંત્રી જન…
-
વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેજિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
સમીર પટેલ, ભરૂચ ****** કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વંદે માતરમનુંસામૂહિક ગાન કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે સંકલ્પલેવાયો…
-
વઢવાણ વિધાનસભામાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાનની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ હરિયાણાના…
-
સુરેન્દ્રનગર મનપા ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી
તા.07/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સન 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના…









