GUJARAT
હાલોલ નગર સહીત પંથકમાં હનુમાન જયંતિ પર્વની ઉજવણી ધાર્મિક વાતાવરણમા કરવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨.૪.૨૦૨૬ હાલોલ નગર સહીત તાલુકામાં હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી ભક્તો દ્વારા ભક્તિસભર વાતાવરણ માં આજે ગુરુવારના…
Rajkot: રાજકોટ ગરેડીયા કુવારોડ સ્થિત પંચમુખી હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ
તા.૨/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર “તુમ રક્ષક કાહુકો ડરના” Rajkot: રાજકોટ ગરેડીયા કુવા સ્થિત સેવા અને સમપર્ણના સાક્ષાત હાજરા હજુર દેવ શ્રી…
સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે અલગ-અલગ સ્થળે અકસ્માત:-બે આઈસર ટેમ્પોને અકસ્માત નડયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના પ્રવાસન ધામ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે…
Rajkot: સ્થાનિક સ્વરાજયની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે અમલમાં આવેલી આદર્શ આચારસંહિતા
તા.૨/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર સરકારી અધિકારીઓ-કર્મચારીઓની બદલી-બઢતી-રજા અને સભા-સરઘસ-રેલી અને લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઇ શકશે…
Rajkot: રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬: ૧૮ વોર્ડમાં ૦૯.૮૫ લાખથી વધુ મતદારો, ૧૦૧૪ મતદાન મથકો
તા.૨/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર વોર્ડ નંબર ૧૧માં સૌથી વધુ ૯૦,૧૪૮ મતદારો, જ્યારે વોર્ડ નંબર ૧૫માં સૌથી ઓછા ૪૦,૭૮૯ મતદારો નોંધાયા Rajkot:…
ચેક રીટર્નના કેસમાં ક્લાયન્ટને નિર્દોષ છોડાવતા નીતલ ધ્રુવ અને સાથી બાર
ખ્યાતનામ ફાઈનાન્સર પેઢી પાસેથી લીધેલી લોન ના ચેક રીર્ટન ના કેસમાં આરોપીને નિર્દોષ છુટકારો ફરમાવતી “અદાલત” જામનગર (ભરત ભોગાયતા) જામનગરમાં …
Rajkot: રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર
તા.૨/૪/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ મહાનગર પાલિકા, ૧૧ તા.પં., જિ.પં., ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ૨૦.૨૩ લાખથી વધુ મતદારો ૧૧ તાલુકા પંચાયતની કુલ…
નવસારી મનપાએ શહેરને ‘સ્વચ્છ અને ગ્રીન’બનાવવા પ્લાસ્ટિક મુક્ત બનાવવા જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.…
નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત
સુરત:-રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલવારી સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો…








