GUJARAT
ઓગડ તાલુકાના ઊણ પરગણા પ્રજાપતિ સમાજ કારોબારીની સાધારણ મળી..
ઓગડ તાલુકાના ઊણ પરગણા પ્રજાપતિ સમાજ કારોબારીની સાધારણ મળી.. ————————————— ઊણ પરગણા પ્રજાપતિ સમાજની નવીન કારોબારીની વરણી કરાઈ.. ————————————— ઓગડ…
નવસારીમાં ઇતિહાસ જીવંત થશે; અયોધ્યા નગરથી એરુ સર્કલ સુધીનો રૂ.૧૪ કરોડના ખર્ચે હેરિટેજ રોડ બનશે …
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના આધુનિકીકરણ સાથે ઐતિહાસિક વારસાને જાળવી રાખવા માટે એક અભિનવ પ્રયોગ હાથ ધરવામાં…
દેડિયાપાડાના વેડછા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
દેડિયાપાડાના વેડછા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ તાહિર મેમણ – ડેડીયાપાડા – 09/03/2026 – કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા દ્વારા…
કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો.
તારીખ ૦૯/૩/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ(યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે મનાવવામાં…
વિશ્વ ઝામર સપ્તાહ: ૮ માર્ચ થી ૧૪ માર્ચ, દૃષ્ટિ બચાવવા વૈશ્વિક જનજાગૃતિ પહેલ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. વિશ્વભરમાં ‘ઝામરમુક્ત વિશ્વ માટે એકત્ર થઈએ’ થીમ સાથે ઉજવાશે, ‘વિશ્વ ઝામર…
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ ** રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર…. ‘વોકલ ફોર લોકલ’ના…
હસ્તક ચાલતી “સરદારસરોવર નર્મદા નિગમ લી.” યોજના હેઠળ કચ્છ જિલ્લા ના વિવિધ ગામો ના ખેડૂતોને જિલ્લા બહારના પ્રેરણા પ્રવાસ લઈ જવામાં આવ્યા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ,તા-૦૯ માર્ચ : પ્રેરણા પ્રવાસ શરૂઆત વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉના વડા…
લખપત તાલુકાની આંગણવાડીઓનો થશે કાયાકલ્પ: ૧૭ કેન્દ્રોનું સંપૂર્ણ નવીનીકરણ અને ૩૫માં મરામત કાર્ય પૂર્ણ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ. ભુજ,તા-૦૯ માર્ચ : કચ્છ જિલ્લાના સરહદી અને અંતરિયાળ ગણાતા લખપત તાલુકામાં…
ભુજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા૦૯ માર્ચ : દરેક મહિલાએ પોતાનું કૌશલ્ય વિકસાવીને આત્મનિર્ભર બનવું જોઇએ…
મહીસાગર જિલ્લામાં લુણાવાડા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રોજગાર ભરતી મેળો તેમજ ‘સ્વરોજગાર માર્ગદર્શન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું
મહીસાગર જિલ્લામાં લુણાવાડા ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે રોજગાર ભરતી મેળો તેમજ ‘સ્વરોજગાર માર્ગદર્શન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું ** લુણાવાડાના…









