GUJARAT
નવસારી જિલ્લા કક્ષાનો વિધાનસભા યુથ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યુવાનોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને લોકશાહી મૂલ્યોના વિકાસ માટે અનોખી પહેલ…..૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે લોકશાહી…
દાહોદ રામાનંદ પાકૅ ખાતે ફાગોત્સ ની ઉજવણી કરવામાં આવી
તા.૨૬.૦૨.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ રામાનંદ પાકૅ ખાતે ફાગોત્સ ની ઉજવણી કરવામાં આવી દાહોદ.શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ…
જૂનાગઢ આયુર્વેદ કોલેજમાં આયુષ મેળો–૨૦૨૬ અંતર્ગત યોગ સ્પર્ધા, વિવિધ આયુર્વેદ કોલેજના અંદાજે ૩૫ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો
યોગ શરીર અને મન બંને માટે લાભદાયક છે. તે આપણા સમગ્ર સ્વાસ્થ્યને બેલેન્સ કરે છે. જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં…
ભુજની.આર.આર.લાલન કોલેજના જિઓલોજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસીય ફિલ્ડ વર્કનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ, તા-૨૬ ફેબ્રુઆરી : કચ્છવિસ્તાર ભારતના મહત્વપૂર્ણ સેડીમેન્ટ્રી ખડકોપૈકીનો એક છે,…
આયુષ મેળો–૨૦૨૬ અંતર્ગત જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન
જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન…
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવી
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજ રોજ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને સકારાત્મક અભિગમ તથા પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ…
અંજાર આર.ટી.ઓ ખાતે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝનું ઓક્શન કરાશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૬ ફેબ્રુઆરી : ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર– કચ્છ દ્વારા…
સર્વાઇકલ કેન્સર ફ્રી ઈન્ડિયા HPV રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૬ ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા. ૨૮ ફેબ્રુઆરી…
ડાંગ જિલ્લાના પોતીકા ઉત્સવ એવા ડાંગ દરબાર’ માં રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો સાથે થયો ભવ્ય ઉદ્ઘાટન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના ‘પોતિકા’ ઉત્સવ એવા ‘ડાંગ દરબાર ‘ના પ્રારંભ સાથે ડાંગના દરબારીઓને રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ…
કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માર્ગદર્શન પુરું પાડતા નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ,તા-૨૬ ફેબ્રુઆરી : ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી શરૂ થયેલા…








