GUJARAT
શહેરાના પાલીખંડા હાઈવે પર સ્થિત પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો ભવ્ય મેળો યોજાયો
પંચમહાલ શહેરા રાગીનીબેન દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા નજીક પાલીખંડા હાઈવે પર આવેલ પૌરાણિક અને અતિ પ્રાચીન એવા સ્વયંભૂ મરડેશ્વર…
ગુજરાતના પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા ધોરણ 1 થી 5 માં 10,000 વિદ્યાસહાયકોની તાત્કાલિક ભરતી કરવા મુખ્યમંત્રીને રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર, પૂજા ઠક્કર – મુંદરા કચ્છ. ગુજરાતના પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા ધોરણ 1 થી 5 માં 10,000…
શ્રી સારસ્વતમ સંચાલિત કે.જી. સાવલા હાઈસ્કૂલ, રામાણિયામાં ગાયનેક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૧૬ ફેબ્રુઆરી : શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના સહયોગથી શ્રી સારસ્વતમ સંચાલિત…
કાલોલમાં મહાશિવરાત્રી નિમિત્તે હર હર મહાદેવના નાદ સાથે નગરમાં ભવ્ય શિવજીની શાહી સવારી નીકળી.
તારીખ ૧૬/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ પાતાળેશ્વર મહાદેવની શિવજીની શાહી સવારી આજરોજ નીકળી હતી આ શાહી…
સરકારી પડતર જમીન પર ખાનગી કંપનીનો ખુલ્લો કબજો, મામલતદાર કચેરીનો “પ્રક્રિયાગત” બહાનો – લોકફરિયાદ વ્યવસ્થાનો મજાક!
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અરજદારે ફરી પ્રશ્ન મુક્યો, તંત્ર બચાવ કરશે કે કાર્યવાહી? સરકારી જમીન દબાણ મામલે હવે તંત્રની કસોટી,…
MORBI મોરબી શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, દ્વારા ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ: સાયન્સ ફોર સેફર લિવિંગ’ અંતર્ગત ભવ્ય સાયન્સ ફેરનું આયોજન
MORBI મોરબી શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, દ્વારા ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ: સાયન્સ ફોર સેફર લિવિંગ’ અંતર્ગત ભવ્ય સાયન્સ…
સુરેન્દ્રનગર નેત્રમ ટીમે CCTV ની મદદથી મહીલાનો ખોવાયેલ ગયેલ મોબાઇલ શોધી કાઢી પરત કર્યો
તા.16/02/2026 બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ‘તેરા…
વઢવાણમાં હજુ ઉનાળો શરૂ નથી થયોને પાણીનો કકળાટ શરૂ થયો
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વઢવાણમાં 6 દિવસે પણ મનપા દ્વારા પાણી વિતરણ કરવામાં ન આવતા રોષ ફેલાયો સુરેન્દ્રનગરમાં પાણી સમસ્યા…
સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના કારણે શરદી ઉધરસ અને ફિવરના કેસોમાં વધારો થતાં હોસ્પિટલોમા દર્દીની લાગી લાંબી કતારો
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ હાલની ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના અહેસાસના…
મુળી નજીક ફાર્મ હાઉસમાં રાજુ કરપડાના આપમાંથી રાજીનામાં બાદ સ્થાનિક કાર્યકરની બેઠકો શરૂ.
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારથી રાજકારણ ગરમાઈ…










