GUJARAT
-
Rajkot: ગુજરાતના શહેરોમાં સ્વદેશી મેળાઓના આયોજનથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન
તા.૨૫/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત 15 માર્ચ સુધીમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજવામાં આવશે અત્યાર સુધીમાં 38…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ સારથીઓ માટે મક્કમ નિર્ધાર સાથે ઝીરો વેસ્ટ તાલીમ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ અને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૦૨૬ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાએ શહેરને ‘ઝીરો…
-
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને પેટન્ટ’ વિષય પર રાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી વિદ્યાશાખા હેઠળના અક્ષય ઉર્જા અને ઇજનેરી વિભાગ દ્વારા સંચાલિત “AICRP on PEASEM” યોજના…
-
વસંતઋતુ અને આયુર્વેદને કેન્દ્રમાં રાખીને આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બનાવી ‘હેલ્ધી ડીશ’
આયુર્વેદ કહે છે, ઋતુઓ મુજબ આહાર લેવો જોઈએ, ત્યારે એ જ વિચારને ધ્યાને રાખી આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વસંતઋતુમાં…
-
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત અને સંસ્કૃતિ વિષય પર સેમિનાર યોજાયો..
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં સંસ્કૃત અને સંસ્કૃતિ વિષય પર સેમિનાર યોજાયો.. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામાં તા.૨૫/૦૨/૨૦૨૬ ના રોજ…
-
શરીરની પ્રકૃતિ (તાસીર) ઓળખી નિરોગી જીવન જીવવાની વૈજ્ઞાનિક સમજ એટલે પ્રકૃતિ પરીક્ષણ
આયુર્વેદ એ માત્ર રોગની સારવાર નથી, પરંતુ જીવન જીવવાનું વિજ્ઞાન છે.જૂનાગઢ ખાતે યોજાયેલા ‘આયુષ મેળો-૨૦૨૬’ માં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર…
-
આયુર્વેદ થકી ઉત્તમ સ્વાસ્થ્ય ના મંત્ર સાથે જૂનાગઢમાં ત્રિ-દિવસીય આયુષ મેળાનો પ્રારંભ; પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં લોકોએ લીધો લાભ
નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય…
-
થરા ખાતે બસ સ્ટેશનમાં શ્રી જલારામ જલસેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું..
થરા ખાતે બસ સ્ટેશનમાં શ્રી જલારામ જલસેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું.. ઓગડ તાલુકાના હ્દયસમા થરા પંથકમાં મુખ્ય નેશનલ હાઈવે નંબર…
-
પ્રથમ પ્રાકૃતિક જિલ્લાની વરવી વાસ્તવિકતા; ખેતીવાડી અને બાગાયત વિભાગની નિષ્ક્રિયતા પ્રાકૃતિક ખેતીનો ડાટ વળ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાની ભાતીગળ સંસ્કૃતિના પ્રતિક સમાન ઐતિહાસિક ‘ડાંગ દરબાર-૨૦૨૬’નું ભવ્ય આયોજન આગામી તા. ૨૬/૦૨/૨૦૨૬ થી ૦૩/૦૩/૨૦૨૬…
-
MORBI:મોરબીમાં વ્યાજખોરી અને ભૂમાફિયાઓ અસામાજિક તત્વો ત્રાસ મામલે પીડિતોએ પાટીદાર યુવા સેવા સંઘને સાથે રાખી DYSP ને રજૂઆત.
મોરબીમાં વ્યાજખોરી અને ભૂમાફિયાઓ અસામાજિક તત્વો ત્રાસ મામલે પીડિતોએ પાટીદાર યુવા સેવા સંઘને સાથે રાખી DYSP ને રજૂઆત. મોરબી શહેરમાં…