GUJARAT
-
નવસારીના ચોવીસી ખાતે આગ લાગતા ઘર બળીને ખાક થઈ ગયેલા પરિવારને વહોરો આવ્યો સમસ્ત આદિવાસી સમાજ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચોવીસી ખાતે હળપતિ પરિવારના ઘર માં આગ લાગતા ઘરવખરી બળીને ખાક થતાં આ પરિવાર ઘર વિહોણો…
-
મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણ, આરોપી સામે ગુનો નોંધાયો – ભિલોડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીની કરતૂસ, 27 દિવસ સુધી યુવતીને અલગ અલગ જગાએ લઈ ગયો..!!
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણ, આરોપી સામે ગુનો નોંધાયો – ભિલોડા તાલુકા…
-
વઘઈના ભૂરકુંડિયા બજાર માં ઉમટ્યું માનવ મહેરામણ; હોળીના પર્વ પૂર્વે આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતા વઘઈ ખાતે હોળીના પવિત્ર તહેવારની પૂર્વસંધ્યાએ પરંપરાગત ‘ભૂરકુંડિયા બજાર’ (હોળીનો હાટ) જામ્યો…
-
લાખણી ખાતે બલોધણા (રાઠોડ) પરિવાર ની કુળદેવી માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ
નારણ ગોહિલ લાખણી શ્રી નાગણેશ્વરી હિંગળાજ મેલડી માતા ગોગા મહારાજ એવમ હનુમાનદાદા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં…
-
ખીમતપુરા (લવાણા) પ્રા શાળાનુ બાળક CET 2026 પરીક્ષામા તાલુકા કક્ષાએ પ્રથમ
નારણ ગોહિલ લાખણી શ્રી ખીમતપુરા (લવાણા) પ્રા.શાળામાં શૈક્ષણિક ક્ષેત્રે ગૌરવની સિદ્ધિ નોંધાઈ છે. ધોરણ 5 માં અભ્યાસ કરતા કુલ 13…
-
સુરેન્દ્રનગર મનપાના વેરા વિભાગ દ્વારા વેરા બાકીદારો સામે કાર્યવાહી હાથ ધરી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના વેરા વિભાગ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં વેરા બાકીદારો સામે વેરા વસુલાત તથા મિલકત સીલ…
-
હીપાવડલી ખાતે જગદીશ ત્રિવેદીની રકતતુલા સાથે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં હીપાવડલી ખાતે શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમમાં મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી જશુબાપુ અને સેવકો…
-
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ત્રણ ગામોમાં તલાટીના દફતર તપાસણી કરાઈ હતી
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણે ચોટીલા તાલુકાના વડાલી, ડાકવડલા અને કુંભારા ગામની મુલાકાત લઇ તલાટી…
-
સુરેન્દ્રનગર મનપા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સૂકા અને ભીના કચરાના વિભાજન જાગૃતિ કાર્યક્રમનું આયોજન
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને ઈનરવ્હીલ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે સૂકા અને…
-
વિકાસ વિરોધી રાજકારણ સામે દૃઢ નેતૃત્વ – કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાનો કરારો જવાબ
કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાની કાર્યમુદત પૂર્ણ થવા નજીક છે ત્યારે તેમણે જાહેર નિવેદન આપીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા…