GUJARAT
-
વિજાપુર માર્કેટ યાર્ડની મુલાકાતે બ્રાઝિલના વેપારીઓનું પ્રતિનિધિમંડળ એરંડાના પાકની ગુણવત્તા અને આયાત-નિકાસની શક્યતાઓનો કર્યો અભ્યાસ
વિજાપુર માર્કેટ યાર્ડની મુલાકાતે બ્રાઝિલના વેપારીઓનું પ્રતિનિધિમંડળ એરંડાના પાકની ગુણવત્તા અને આયાત-નિકાસની શક્યતાઓનો કર્યો અભ્યાસ વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર…
-
કાલોલ તાલુકાના મલાવ ગામે નજીવી બાબતે મારામારી થતા ૧૦ વ્યક્તિ ઓ સામે મારામારીની ફરીયાદ.
તારીખ ૨૪/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મલાવ ગામે ફરીયાદી મહેન્દ્રકુમાર બાબુભાઈ પરમાર ના કાકાના છોકરા હિતેશભાઈ ને ફળીયાના માણસો…
-
પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ની મહેનતને મળી સફળતા.
તારીખ ૨૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ ના અથાગ પ્રયાસોને સફળતા મળી છે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની…
-
સરકારી માધ્યમિક સંવર્ગ નવનિયુક્ત જિલ્લા ટીમ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સાથે શુભેચ્છા મુલાકાત.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-૨૫ ફેબ્રુઆરી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, કચ્છ — સરકારી…
-
JODIYA જોડીયાના બાલંભા સરકારી શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો
JODIYA જોડીયાના બાલંભા સરકારી શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન:…
-
MORBI:મોરબીની દીકરીએ વધાર્યું જિલ્લાનું ગૌરવ: ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં જબલપુર પીએમશ્રી શાળાની વિદ્યાર્થિની પ્રથમ
MORBI:મોરબીની દીકરીએ વધાર્યું જિલ્લાનું ગૌરવ: ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં જબલપુર પીએમશ્રી શાળાની વિદ્યાર્થિની પ્રથમ તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ઝોન…
-
પાલનપુરના પારપડા ખાતે 180 ધાન્યધાર પ્રજાપતિ સમાજ નો 25 મોં સમૂહ લગ્નોત્સવ યોજાયો
25 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા 25 મા રંજતજયંતી ઉતસ્વમા સમાજના 43 નવ દંપત્તિઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. 180 ધાન્યધાર…
-
જગાણાની એકલવ્ય શાળામાં રખાયેલી ખેડૂત લક્ષી મિટિંગમાં ખેડૂતો ગેર હાજર
25 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા જગાણા એકલવ્ય શાળા પરિવારની ઘોર બેદરકારી જીલ્લા શિક્ષણ અધિકારી એક નજર ઇધર ભી.જગાણાની એકલવ્ય…
-
શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણની NSS ખાસ શિબિર (૨૦૨૫-૨૬) ઉકરડા ગામે યોજાયો
25 વળી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણના આચાર્યશ્રી આર.જે.પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકાના ઉકરડા ગામ મુકામે NSS…
-
બાયડ- આંબા ગામે દીકરાના વરઘોડામાં હુમલો : ડી.જે. મુદ્દે તોડફોડ અને પથ્થરમારો, બે ઇજાગ્રસ્ત – બીજા ગામનું DJ કેમ બોલાવ્યું કહી હુમલો કર્યો
અરવલ્લી અહેવાલ – હિતેન્દ્ર પટેલ બાયડ- આંબા ગામે દીકરાના વરઘોડામાં હુમલો : ડી.જે. મુદ્દે તોડફોડ અને પથ્થરમારો, બે ઇજાગ્રસ્ત –…