GUJARAT
આજે વાંસદા ખાતે યોજાનાર ભવ્ય આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાવવા સાંસદ ધવલ પટેલની અપીલ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજે 14 તારીખે નવસારી જિલ્લાના વાંસદા ખાતે યોજાનાર ભવ્ય આદિવાસી સંમેલન સમારોહ ની તડામાર તૈયારીઓ પૂર્ણ…
Rajkot: શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે: પાલખી યાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે
તા.૧૩/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં બેઠકમાં ઉજવણીની રૂપરેખા નક્કી કરાઈ મંદિરમાં મહા આરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ…
કલેક્ટર આનંદ પટેલે રાપર શહેરની મુલાકાત લઇને વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે બેઠક યોજી અધિકારીઓને જરૂરી સૂચના આપી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. ભુજ ,તા-૧૩ ફેબ્રુઆરી : કલેક્ટર આનંદ પટેલે રાપર શહેરની મુલાકાત લઇને…
અંજાર એપીએમસીમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ. જગતના તાતની પ્રગતિ માટે હર હંમેશ કટિબદ્ધ રાજ્ય સરકાર – રાજ્યમંત્રીશ્રી…
શિકારપુર ગામે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ. ભચાઉ ,તા-૧૩ ફેબ્રુઆરી : સી.ડી.એચ.ઓ. ડૉ.મિતેષ ભંડેરી સર, આર.સી.એચ.ઓ ડૉ.દિનેશ પટેલ…
ગુજરાતનો ચેરાપૂંજી ગણાતો ડાંગ જિલ્લો ઉનાળાની શરૂઆત પહેલા જ જળસંકટમાં..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્યનો ચેરાપૂંજી ગણાતો ડાંગ જિલ્લો આજે ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યુ છે.સૌથી વધુ વરસાદ પ્રાપ્ત…
રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ડાંગ જિલ્લાના જળ સંચયના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *આહવા,વઘઇ અને સુબીર તાલુકામાં રૂ.૪૨.૭૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ કુલ ૭ વિયરનો લોકાર્પણ અને ઘોઘલી ઘાટમાં…
નવસારી ખાતે યોજાનાર યુથ એસેમ્બલી કાર્યક્રમમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે સુવર્ણ તક
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની…
અનુસૂચિત જનજાતિના યુવાઓ માટે નવસારીમાં સાગરકાંઠા પરિભ્રમણ શિબિરનું સફળ આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત ના કમિશનરશ્રીના…
દાહોદ નવજીવન આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને બજેટ વિષય પર કાર્યક્રમ યોજાયો
તા.૧૩.૦૨.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ નવજીવન આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ,ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષ સ્થાને બજેટ વિષય…










